SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ ૫. અવારનવાર ઘનિષ્ટ સત્સંગ અર્થે કોઈ આત્મજ્ઞસંત અથવા ઉચ્ચકોટિના સાધક-મહાત્માઓ પાસે જઈ તેમના બોધ-સમાગમ કરવાં – Full time sadhana in secluded places. ૪ ૬. મંત્રલેખન. ૭. વારંવાર પ્રભુ-ગુરુના સ્મરણનો અભ્યાસ. ૮. અત્યંત આર્ટ હૃદયથી પ્રભુને દોષનાશ/ગુણપ્રાપ્તિ અને માર્ગદર્શન માટે પ્રાર્થના. ૯. નિયમિત, થોડી મિનિટો માટે પણ ચિંતન અનુપ્રેક્ષા/ધ્યાન. ૧૦. જ્ઞાન-વૈરાગ્ય વર્ધક પદો કંઠસ્થ કરીને ગાવાં - એકલાં. ૧૧. ધર્મવાર્તા - સામૂહિક સ્વાધ્યાય. ૧૨. પાપનિવૃત્તિના નિયમો સંતની આજ્ઞાનુસાર, હાલ એ જ, હિતચિંતક આત્માનંદ, * યા હોમ કરીને પડો ફતેહ છે આગે મુમુક્ષુએ વિરોધીઓ પ્રત્યે તેમ જ વિપરીત સંયોગોમાં સમભાવ રાખવો, upset ન થવું. આ અભ્યાસથી જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ થાય છે, જે પરમ શ્રેયસ્કર છે. • પૂજા, આરતી, દર્શન, જપ, તપ આદિ શરીરની ધર્મક્રિયાઓની સાથે સાથે ચિત્ત પણ તેમાં ઉત્સાહપૂર્વક લગાવવું જોઈએ; A-૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy