SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં આસક્તિ વધતી જાય છે. જેની આસક્તિ વિશેષપણે પરિગ્રહમાં હોય તેને દેવ-શાસ્ર-ગુરુની સાચી ભક્તિ થવી અસંભવ છે. માટે ભગવાન મહાવીરે આ પરિગ્રહની બાબતમાં વધારે જાગૃતિ રાખવાનું કહ્યું છે. નરકનું તે દ્વાર છે અને આત્મવિસ્મૃતિનું મુખ્ય કારણ છે; માટે જ્ઞાનીઓએ ઉપદેશ્યું : અધ્યાત્મ “પરવસ્તુમાં નહીં મુંઝવો એની દયા મુજને રહી.” (મોક્ષમાળા, શિક્ષાપાઠ - ૬૯) * મધ્યમ કક્ષાના મુમુક્ષુને લખેલા પત્રના આધારે : અંતમાં, અમારા જીવનમાં જે જે સાધનો દ્વારા વિશિષ્ટ વિકાસ થઈ શુદ્ધાત્મજ્ઞાનદશા પ્રગટી, તેનો નિર્દેશ કરું છું. તેમાંથી તમારે માટે હાલ વિશેષ ઉપકારી છે તેની આગળ / નિશાન કરું છું; જે આત્મસાત્ કરવાથી કલ્યાણમાર્ગની પ્રાપ્તિ શીવ્રતાથી થશે. ૧. આગલા ભવોનું મોટું ભાથું, જેથી નાનપણમાં જ એકાંત/ચિંતન/સત્સંગ/વાંચન/ભક્તિ-ભજનાદિમાં પ્રવૃત્ત થવાનું બની શકે છે. / ૩. ૨. શાશ્વત આનંદ જ પ્રાપ્ત કરવો છે તેવી ધૂન. જીવનધ્યેયની પ્રાપ્તિમાં જ વધુ સમય વાપરવો. બીજું કાંઈ પણ માત્ર ખપ પૂરતું જ કરવું. ૪. ઘનિષ્ટ સાંચન, તેમાંના અગત્યના મુદ્દાઓની નોંધ અને સંતોની આજ્ઞાને જીવનમાં ઉતારવાનો યત્ન. Jain Education International -A- ૬૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy