Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ જ્ઞાતા હતા. તથા શાસન-પ્રભાવનામાં અને વાદકલામાં કેવા પ્રવીણ હતા? તેની સ્પષ્ટ માહિતી ઇતિહાસના અંધારપટ ઉકેલી વ્યવસ્થિત રજુ કરે છે. કે જેની માહિતી આજ સુધી સ્પષ્ટ સાધના અભાવે કેઈને ન હતી. વિષમકાળમાં પણ ઝબકારા મારતા પુણ્યને આધારે છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં મળી આવેલ કેટલાક મહત્વના પ્રાચીન પત્રો-પુસ્તકે દસ્તાવેજી લખાણે આદિના આધારે પૂ, શ્રી ઝવેરસાગરજીમ. શ્રીનું આ જીવનચરિત્ર ઈતિહાસની નવી કેડીએ કંડારતું અમારા આજ સુધીનાં પ્રકાશમાં આગવી ભાત પાડતું શેભે છે. આ ગ્રંથરત્નનું આલેખન સ્વતંત્ર નથી થયું, પણ પૂ. આગમ દ્વારકશ્રીની સર્વતમુખી પ્રતિભા-શક્તિનું દર્શન કરાવનાર શિલિમાં અનેકાનેક પ્રાચીન સામગ્રીને આધારે લખાઈ રહેલ–“શ્રી આગમ-જ્યોતિર્ધર”એ નામથી પૂ. આ. શ્રી આગમેદ્વારકશ્રીના જીવન-ચરિત્ર રૂપ મહાગ્રંથન બીજા ભાગના આલેખનના છેડા ભાગને રૂપાંતરિત કરી પ્રસ્તુત ગ્રંથનું કલેવર ઘડાયું છે. આના પ્રકાશન કાર્યમાં તન-મનથી અવિરત સેવાભાવે કામ કરનાર શ્રી બાબુલાલ કેશવલાલ શાહ (૧૧ નગરશેઠ માર્કેટ રતનપેળ–અમદાવાદ) તથા શ્રી રતીલાલ ચી. દોશી (પ્રધાનાધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જન પાઠશાલા-અમદાવાદ)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 370