Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 502
________________ तेरसमं परिणामपयं नेरइयाण परिणामा श्री प्रज्ञापना सूत्र भाग १ गोमा ! दुविहे पन्नत्ते, तं जहा - सागारोव ओगपरिणामे, अणागारोव ओगपरिणामे य ६ । णाणपरिणामे णं भंते!' कइविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा- आभिणिबोहियणाणपरिणामे, सुयणाणपरिणामे, ओहिनाण परिणामे, मणपज्जवणाणपरिणामे, केवलणाणपरिणामे । अण्णाणपरिणामे णं भंते! कइविहे पन्नत्ते ? गोयमा ! तिविहे पन्नत्ते, तं जहा- मइअण्णाणपरिणामे, सुयअण्णाणपरिणामे, विभंगणाणपरिणामे ७ । दंसणपरिणामे णं ભંતે! વિષે પત્નત્તે? ગોયમા!તિવિષે પત્નો,તંના-સમ્મતળપાિમે,મિાવંત પાિમે, સમામિચ્છાदंसणपरिणामे ८ । चरित्तपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते? गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा - सामाइयचरित्तपरिणामे, छेदोवट्टावणियचरित्तपरिणामे, परिहारविसुद्धियचरित्तपरिणामे, सुहुमसंपरायचरित्तपरिणामे, अहक्खायचरित परिणामे ૨। વેલગિામે ાં ભંતે! વિષે પત્નત્તે? ગોયમા! તિવિષે પત્નત્તે, તં નહા-ફથિવેપરિામે, સિવેપરિામે, पुंगवेदपरिणामे १० | | सू० - २ ।।४१५।। (મૂળ) હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે? હે ગૌતમ! ગતિપરિણામ ચાર પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે-૧ નરક ગતિપરિણામ, ૨ તિર્યંચગતિપરિણામ, ૩ મનુષ્યગતિપરિણામ અને ૪ દેવગતિપરિણામ. હે ભગવન્!. ઇન્દ્રિયપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે—૧ શ્રોત્રન્દ્રિયપરિણામ, ૨ ચક્ષુઇન્દ્રિયપરિણામ, ૩ ઘ્રાણેન્દ્રિયપરિણામ, ૪ જિલ્લેન્દ્રિપરિણામ અને ૫ સ્પર્શનેન્દ્રિયપરિણામ. હે ભગવન્! કષાયપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ ક્રોધકષાયપરિણામ,૨ માનકષાયપરિણામ, ૩ માયાકષાયપરિણામ અને ૪ લોભકષાયપરિણામ. હે ભગવન્! લેશ્યાપરિણામ કેટલા પ્રકારનો છે? કે ગૌતમ! લેશ્યાપરિણામ છ પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ કૃષ્ણલેશ્યાપરિણામ, ૨ નીલલેશ્યાપરિણામ, ૩ કાપોતલેશ્યાપરિણામ, ૪ તેજોલેશ્યાપરિણામ, ૫ પદ્મલેશ્યાપરિણામ અને ૬ શુક્લલેશ્યાપરિણામ. હે ભગવન્! યોગપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો છે, તે આ પ્રમાણે—૧ મનોયોગપરિણામ, ૨ વચનયોગપરિણામ અને ૩ કાયયોગપરિણામ. હે ભગવન્! ઉપયોગપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! બે પ્રકારનો છે. તે આ પ્રમાણે–સાકારોપયોગપરિણામ અને અનાકારોપયોગ–પરિણામ. હે ભગવન્! જ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો છે, તે આ પ્રમાણે—૧ આભિનિબોધિકજ્ઞાનપરિણામ, ૨ શ્રુતજ્ઞાનપરિણામ, ૩ અવધિજ્ઞાનપરિણામ, ૪ મન:પર્યવજ્ઞાનપરિણામ, અને ૫ કેવલજ્ઞાનપરિણામ. હે ભગવન્! અજ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો છે, તે આ પ્રમાણે—૧ મતિઅજ્ઞાનપરિણામ, ૨ શ્રુતઅજ્ઞાનપરિણામ અને ૩ વિભંગજ્ઞાનપરિણામ. હે ભગવન્! દર્શનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે– સમ્યગ્દર્શનપરિણામ, મિથ્યાદર્શનપરિણામ અને સભ્યમિથ્યાદર્શનપરિણામ. હે ભગવન્! ચારિત્રપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ સામાયિકચારિત્રપરિણામ, ૨ છેદોપસ્થાપનીય– ચારિત્રપરિણામ, ૩ પરિહારવિશુદ્ધિચારિત્રપરિણામ, ૪ સૂક્ષ્મસંપરાયચારિત્રપરિણામ, અને પ યથાખ્યાતચારિત્રપરિણામ. હે ભગવન્! વેદપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે—૧ સ્ત્રીવેદપરિણામ, ૨ પુરુષવેદપરિણામ અને ૩ નપુંસકવેદપરિણામ. ૨૪૧૫॥ || નેરડ્યાળ પરિનામા || नेरइया गतिपरिणामेण निरयगतिया, इंदियपरिणामेणं पंचिंदिया, कसायपरिणामेणं कोहकसाई वि जाव लोभकसाई वि, लेस्सापरिणामेणं कण्हलेस्सा वि नीललेस्सा वि काउलेस्सा वि, जोगपरिणामेणं मणजोगी वि वइजोगी वि कायजोगी वि, उवओगपरिणामेण सागरोवउत्ता वि अणागारोवउत्ता वि, णाणपरिणामेणं आभिणिबोहियणाणी 425

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554