Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૦
શ્રી પૂજા સંગ્રહ સાથે
દુહો
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે, વર૦ ૧.
શ્રી સમ્યજ્ઞાનપદ કાવ્ય નાણું પહાણ નયચક્કસિદ્ધ, તત્ત્વાવબોહિકમયં પસિદ્ધ; ધરેહ ચિત્તાવસહે સુરત, માણિક્કદીવુÖ તમોહરંત. ૭.
શ્રી સ્નાત્ર કાવ્ય વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘત, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩.
ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.
દુહાનો અર્થ - જ્ઞાનાવરણીયરૂપ જે કર્મ છે તેનો ક્ષયોપશમ અથવા ક્ષય થાય ત્યારે આત્મા જ જ્ઞાનરૂપ થાય છે, અને જ્ઞાનથી અજ્ઞાનપણું દૂર થાય છે. ૧. - નયના સમૂહથી સિદ્ધ થયેલ, પ્રસિદ્ધ, અદ્વિતીય, તત્ત્વબોધરૂપ, સ્કુરાયમાન, માણિક્યદીપકની પેઠે (અજ્ઞાનરૂપી) અંધકારને હરણ કરનાર એવા ઉત્તમ જ્ઞાનને મનરૂપ સ્થાનમાં ધારણ કરો.૭ સ્નાત્ર કાવ્યનો અને મંત્રનો અર્થ પ્રથમ પદમાંથી જાણી લેવો
સપ્તમ શ્રી સમ્યગ્રજ્ઞાન પદ પૂજા-અર્થ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org