Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text ________________
પીસ્તાલીશ આગમની પૂજા
૨૫૯ અને હારે પાંચ ભેદ છે તેહના રે,
સાંભળતાં વિકસે નાણ; જ્ઞાને અને હર પરિકરમે સાત શ્રેણિયો રે,
અઠ્યાસી સૂત્ર વખાણ. જ્ઞાનેo ૨ અને હાંરે પૂર્વગતે ચૌદ પૂર્વ છે રે,
મહામંત્ર ને વિદ્યા ભરેલ; જ્ઞાનેo અને હાં રે જંબૂલંધર દેવતા રે,
ધરે પૂર્વ સમુદ્રની વેલ. જ્ઞાનેo ૩
આદષ્ટિવાદ સૂરના પાંચ ભેદ (૧. પરિકર્મ, ૨ સૂત્ર, ૩પૂર્વગત, ૪ અનુયોગ, ૫ ચૂલિકા) છે. તેના પ્રથમ ભેદ પરિકર્મમાં સાત શ્રેણીઓ (૧. સિદ્ધશ્રેણિકા, ૨ મનુષ્યશ્રેણિકા, ૩ પૃષ્ટશ્રેણિકા, ૪ અવગાહન શ્રેણિકા, પ ઉપસંપઘશ્રેણિકા, ૬ વિપ્રજહશ્રેણિકા, ૭ શ્રુતાપ્યુત શ્રેણિકા) છે. બીજા ભેદ સૂત્રનાં ૮૮ ભેદો (૧. ઋજુકસૂત્ર, 2 પરિણતા પરિણત સૂત્ર, ૩ બહુભાંગિક સૂત્ર, ૪ વિપ્રત્યયિકસૂત્ર, ૫ અનંતરસૂત્ર, ૬ પરંપરસૂત્ર, ૭ સમાનસૂત્ર, ૮ સંયુથસૂત્ર, ૯ સંભિસૂત્ર, ૧.૦ યથાત્યાગસૂત્ર, ૧૧. સૌવસ્તિવર્તસૂત્ર, ૧૨ નંદ્યાવર્તસૂત્ર, ૧૩ બહુલસૂત્ર, ૧૪પુષ્ટાપુસૂત્ર, ૧૫ બાવર્તસૂત્ર, ૧૬ એવંભૂતસૂત્ર, ૧૭ કિકાવર્તસૂત્ર, ૧૮ વર્તમાનોત્પાદસૂત્ર, ૧૯ સમભિરૂઢસૂત્ર, ૨૦ સર્વતોભદ્રસૂત્ર, ૨૧. પ્રણામસૂત્ર અને ૨૨ દ્ધિપ્રતિગ્રહસૂત્ર, આ ૨૨ ને (૧.) છિન્નચ્છેદનય, (૨) અચ્છિત્રછેદ નય, (૩) ત્રિકનય અને (૪) ચતુર્નય એમ ચાર રીતે વિચારતાં ૮૮ ભેદો) થાય છે. ૨.
દષ્ટિવાદ સૂત્રનો ત્રીજો ભેદ પૂર્વગત નામે છે તેમાં ચૌદ પૂર્વો (૧. ઉત્પાદ, ૨ અગ્રાયણી, ૩ વીર્ય, ૪ અસ્તિનાસ્તિપ્રવાદ, ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308