Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 284
________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૮૩ કાવ્ય અને મંત્ર ભવતિદીપશિખાપરિમોચન,ત્રિભુવનેશ્વરસક્વનિ શોભન; સ્વતનુકાંતિકર તિમિર હરે, જગતિ મંગલકારણમાતરમ્. ૧. શુચિમનાત્મચિદુજ્વલદીપકે જ્વલિત પાપપતંગસમૂહ ; સ્વકપદે વિમલ પરિલભિરે, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨. ૐ હ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. રહેલી હોય છે. જેઓ શ્રી શુભવીર પરમાત્માની વાણી પ્રમાણે વર્તન કરે છે, તેમનો વાસ શિવલક્ષ્મીના ઘરમાં થાય છે. અર્થાત્ તેઓ મોક્ષસુખ મેળવે છે. ૫. કાવ્યનો અર્થ- ત્રણ ભુવનના સ્વામી શ્રી પરમાત્માના ચૈત્યમાં દીપકની શિખા મૂકવી તે મનોહર છે, પોતાના શરીરની કાંતિને વધારનાર છે, અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરનાર છે અને જગતના જીવોને આંતરિક મંગળના કારણ રૂપ છે. ૧. - પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી દીપક વડે પાપરૂપી પતંગના સમૂહો બળી જવાથી નિર્મળ આત્મપદ-મોક્ષ જેમણે પ્રાપ્ત કર્યું છે તે સહજ સિદ્ધના તેજને હું પૂજાં છું. ૨ મંત્રનો અર્થ- પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવો. તેમાં ફક્ત એટલું ફેરવવું કે અમે દીપક વડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308