Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 278
________________ ૨૭૭ પીસ્તાલીશ આગમની પૂજા કાંઇ મહેર નજરથી દેખો રે, હો, રાગીને ઉવેખો રે, હો ૫ રંગ લાગ્યો ચોળ મજીઠ રે, હો૦ નવિ જાયે ડાકણ દીઠ રે; હોવ અમે રાગી થઈને કહેશું રે, હો૦ શુભવીરને ચરણે રહેશું રે. હો૦ ૬ પ્રભુ ચરણે રહેતાં ભજે, જ્ઞાન સુધારસ કંદ; જિનવાણી રસિયા મુનિ, પામે પરમાનંદ. ૧. ગીત ત્રિશલાનંદન વંદન કીજે, જ્ઞાન અમૃતરસ પીજે રે; છઠ્ઠો ચંદાવિજયપયન્નો, વિનયે વડો મુનિ ધન્નો રે. ત્રિ૦ ૧. લાગ્યો છે. તે રંગ કુમતિરૂપી ડાકણના જોવાથી પણ જાય એવો નથી. અમે તો આપના રાગી થઇને જે જે મનમાં આવે તે કહીશું અને તે શુભવીર પરમાત્મા ! તમારા ચરણમાં અમે રહીશું. ૬ દુહાનો અર્થ પ્રભુના ચરણે રહેવાથી આત્મા જ્ઞાન સુધારસના મૂળને સેવે છે અને જિનવાણીના રસિયા એવા મુનિ મહાત્માઓ પરમાનંદ-મોક્ષપદને પામે છે. ૧. ' ગીતનો અર્થ- હે ભવ્યાત્મા ! ત્રિશલાનંદન શ્રી વીરપરમાત્માને વંદન કરીએ અને તેમના જ્ઞાનરૂપી અમૃતરસનું પાન કરીએ. છઠ્ઠો ચંદાવિજય (ચંદ્રાવેધક) પડ્યો છે. તેમાં વિનયમાં શ્રેષ્ઠ એવા ધન્નામુનિનો અધિકાર છે. ગુરુનો વિનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308