Book Title: Pooja Sangraha Part 1 Author(s): Buddhisagar Publisher: Jainoday Buddhisagar Samaj Sanand View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) ૨. પછી તે ઢાળ પુરી થયા પછી ભગવાનને સિદ્ધા સનમાંથી બહાર લઇ ચેાખા પાણીથી ન્હવણુ કરા વી અંગ લુહુણાં ત્રણ કરી ચંદન પુજા કરે પછી આરતી મંગળદીવા કરવા. આ વિધિ સામાન્ય પ્રકારેલખી છે, પરંતુ જ્યાં નાડાછડી લખી છે ત્યાં ઉત્તમ વજ્રના ઉપયાગ કરે વા ઉત્તમ ઉત્તમ દ્રવ્યના ઉપયોગ શક્તિપ્રમાણે કરે તે તે ઉત્તમ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71