Book Title: Pooja Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) નાંખી ચોખાથી વધાવવા, રેકેબીમાં સેપારી તથા એક પઇશે મુંક, પછી કેબી વચ્ચે રાખી સ્ના ત્રીયાને સન્મુખ બેસાર, કેબીની એક બાજુ સા ત મટીની કાંકરી તથા સાત મીંઠાની કાંકરી લઈ એક મીંઠાની કાંકરી અને એક માટીની કાંકરી એ રીતે દરેક ઢગલીમાં મુકી સાત ઢગલીઓ કરવી, પછી બીજી તરફ જળની કુંડી રાખવી, સ્નાત્રીઆને ઉભા પગે બેસારી ડાબા હાથ ઉપર જમણે હાથ રખાવી વિધિ ભણનાર માણસ સ્નાત્રીયાના હાથમાં દરેક વખતે એક મીઠાની અને એક માટીની કાંક રી આપી તે સાથે હાથેલીમાં ચોખા પાણીના કળસ માંથી થોડું પાણી આપે અને આરતી મંગળદીવા ની રકાબી ફરતું લુણ ઉતરાવે તેની વીગત લુણ ઉતારો જિનવર અંગે, નિર્મળ જલધારા મનરંગે | લુણ. / ૧ / જિમ જિમ તડતડ લુણજ ટે, તિમ તિમ અશુભ કર્મબંધ ટુટે લુણ. | ૨ નયન સલુણ શ્રી જનજીનાં, અનુપમરૂપ દયા રસ ભીનાં લુણ. ૩ રૂપાસલુણું જિનજીનું દીસે, લા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71