Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 30
________________ ૧૭ (૨) શ્રી સેનપ્રશ્નના આધારે – હવે અમો શ્રી વિજયસેનસૂરિજીના પ્રશ્નોત્તરેથી તિથિવિષયક માન્યતાના સંબન્ધમાં ઘેડુંક લખીશું. પંચમી ઉચ્ચરેલી હોય અને છઠ કરવાની શક્તિ ન હોય તે તે માણસે પંચમીએ ઉપવાસ કરે કે પર્યુષણ–ચતુર્થીએ ? એવી શંકા કરીને વૃદ્ધ પંડિત શ્રી કનકવિજયજીએ શ્રી વિજયસેનસૂરિજીને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછેલો– तथा षष्ठकरणशक्त्यभावे पञ्चम्युपवासः पञ्चम्यां विधीयतेऽथवा चतुर्थ्यामिति प्रश्नः, अत्रोत्तरम्-पर्युषणायामुपवासे कृतेऽपि शुध्यति, श्री हीरविजयसूरिप्रसादितप्रश्नમુશsfપ તથવાવારિત્તિ | ૮ ) (શ્રી એનપ્રશ્ન પ૦ ૨૮) અર્થ –(પ્રશ્ન) છઠ કરવાની શકિત ન હોય તો પંચમીને ઉપવાસ પંચમીએ કરવો કે એથે ? (ઉત્તર-) પર્યુષણમાં ઉપવાસ કરે છતે સૂજે (પંચમીને ઉપવાસ વળ) શ્રી હીરસૂરિજીએ પ્રસાદ કરેલ પ્રશ્નોત્તરસમુચ્ચય ગ્રન્થમાં પણ તેમજ કહેલ હોવાથી.' ઉપર્યુક્ત પ્રશ્નોત્તરથી પંચમી કરતાં પર્યુષણું-ચતુર્થીની એકતા તે સિદ્ધ થાય છે જ પણ સાથે એ પણ ફલિત થાય છે કે પર્યુષણા ચતુર્થીને કારણે પંચમીની આરાધના મૂકી શકાય પણ પંચમીને ખાતર ચતુર્થીની આરાધના ન મૂકાય.” આ સ્પષ્ટ થતા અર્થ ઉપરથી પંચમીને તિમિત્ત ચતુર્થીને આગળ પાછળ ખસેડનારાઓએ સમજવું ઘટે છે. ગણિ શ્રી સૌભાગ્યહર્ષજીએ “કારણે મળતી તિથિ (અનૌદાયિક તિથિ)માં ઉપવાસ કરાય કે નહિ” એ વિષે શ્રી વિજયસેનસૂરિજીને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122