Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 40
________________ વની અમુક હકીકતને નિર્દેશ અને પૂનમની વૃદ્ધિમાં તેરસની વૃદ્ધિની હિમાયત હેવાથી આ ચર્ચા પૂર્યોકત ૧૮૬૯ના ઠરાવ પછી લખાઈ છે એ લગભગ નિશ્ચિત છે. તિથિવૃદ્ધિ હાનિપ્રશ્નોત્તરકાર નીચેના શબ્દોથી શ્રી આનન્દસૂરીય ગચ્છવાલાઓની માન્યતાનું ખંડન કરે છે. “अत्र विजयानन्दसूरिंगच्छीयाः “प्रतिपद्यपि” इति " अपि" शब्दं ग्र (ग) हि (ही) त्वा पूर्णिमाभिवृद्धौ प्रतिपद्वृद्धिं कुर्वन्ति तन्मतमपास्तं, न विधेयं यतष्टिप्पनकादौ चतुर्दश्यां पूर्णिमासंक्रमो दृश्यते न तु प्रतिपत् (दि.) । ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः द्वौ (द्वे) चतुर्दश्यो कथं न :क्रिय (ये) ते?, त्रि (त) ति (ती) यस्थानवत्तिनी त्रयोदशी कथं वर्द्धिता ? इति त्वं पृच्छसि शृणु तत्रोत्तरं-जैनटिप्पनके ताव (वत्) पर्वतिथीनां वृद्धिरेव न भवति, ततः परमार्थतः त्रयोदश्येव वद्धिता नतु प्रतिपदवृद्धिर्भवति । लौकिक-लोकोत्तर शास्त्रप्रतिसेवि (षेधि ) तत्वात् तस्मात् सिद्धान्ते तत्पूर्णिमावृद्धौ त्रयोदशि (शी) वर्द्धन, चेदेवं ते न रोचते तहिं प्रष्टव्योसि यत्तो (तः) चतुर्मासकसंबन्धिनि (न्धि) पूर्णिमावृद्धौ त्रयोदशीवृद्धिं कुरुते (षे) शेषपूर्णिमायां प्रतिपदिनि (पदः) कुत्र सि (शि) क्षितोसि, यतो (तः) सर्वा अप्यमावास्यापणिमादितिथयः पर्वत्वेनाराध्या एवेति ।" (वृद्धिहानितिथिप्रश्नोत्तर पत्र २-३) અર્થ–બઈહાં શ્રી વિજયાનંદસૂરિજી ગચ્છના અનુયાયિ "प्रतिद्यपि” आभा मावस “ अपि” शहने ५४ीने पूनमनी વૃદ્ધિમાં એકમની વૃદ્ધિ કરે છે, તે મત માનવા લાયક નથી, કેમકે ટીપણામાં પૂર્ણિમા ચૌદશમાં મળેલી દેખાય છે પણ પ્રતિપદામાં દેખાતી નથી. પ્રશ્ન-જ્યારે પૂર્ણિમાનો સંક્રમ ચૌદશમાં છે તો પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122