Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 45
________________ ચૌદશમાં “ચૌમાસી હોવાથી અને પૂનમના દિનનો ક્ષય હોવાથી પૂનમને તપ તેરસે પૂરે કરાય છે, એ તપના નિર્ણયમાં મુંઝાવું ન જોઈએ. જ્યારે ભાદરવા શુદિ ચોથને ક્ષય હોય ત્યારે તેને તપ ત્રીજરૂ૫ પૂર્વતિથિમાં પૂર્ણ કરાય છે અને જ્યારે પંચમી (ભાદરવા શુદિ)ને ક્ષય હોય ત્યારે પણ તેને તપ પૂર્વતિથિ (ભાદરવા શુદિ ૪)માં પૂરો કરાય છે. એ જ પ્રમાણે કરવાનું શ્રી હીરપ્રશ્નમાં કહ્યું છે, ત્યાં પ્રશ્ન થયો છે કે–પંચમીનો ક્ષય હોય ત્યારે તેને તપ કયાં કરવો અને પૂનમના ક્ષયમાં તેનો તપ ક્યાં કરો?, ઉત્તરમાં કહ્યું છે કે પંચમીના ક્ષયમાં તપ પૂર્વતિથિમાં કરાય છે અને પૂનમના ક્ષયમાં તેનો ત૫ તેરસ ચૌદશે કરાય છે, અને જો “ તેરસે યાદ ન રહે તે એમે પણ કરી શકાય. અહીં “એકમે પણ કરી શકાય? એ ઉપલક્ષણ છરિદિયા ન અટ્ટમ” ઈત્યાદિ ગાથાથી સૂચવાયું છે. તેથી એકમે પણ પૂનમને તપ પૂરો કરાય, પરંતુ અધમ વ્યાકરણપાઠિઓ ઉદયગત તેરસે ચૌદશ કરે છે એ ખોટું છે, કેમકે ચૌદશ તો ઔદયિક જ આરાધાય છે. ઉદયાત તિથિ લેવા સંબધી ગાથામાં કહ્યું છે કે “જે તિથિને પામીને સૂર્ય ઉદય પામે છે તે જ તિથિ દાન, અધ્યયનાદિ કાર્યોમાં સંપૂર્ણ જાણવી જોઈએ, કેમકે સંપૂર્ણ ઘેવર મલે તો કુકશાનું ભજન કેણું કરે ?, અર્થાત્ પૂનમના ક્ષયમાં તેરસે ચૌદશ ન કરવી એ તાત્પર્ય છે.” ઉપરની ચર્ચાઓનો સાર એટલો જ છે કે ઓગણીસમી શતાબ્દીના અન્તમાં તપાગચ્છની સમાચારીમા પર્વતિથિવિષયક મતભેદ ઉપસ્થિત થવા માંડ્યા હતા, કેઈની માન્યતા પૂર્ણિમાની વૃદ્ધિહાનિમાં તેરસની વૃદ્ધિહાનિ કરવાની હતી જ્યારે બીજાઓ આવી માન્યતાનું ખંડન કરતા હતા, આશ્ચર્ય તો એ છે કે એ ચર્ચાલેખમાં કઈ પણ લેખકે પિતાનું નામ જણાવ્યું નથી, તેથી આ લેખો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122