Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 97
________________ ૭૪ પછી ધીરે ધીરે શ્રીધરના છાપેલ ‘ડૂ'ના પ્રચાર થવાથી હસ્તલિખિત ચડૂ 'ની માન્યતા ઓછી થઈ અને છાપેલ " ચડૂ 'ની માન્યતા સર્વત્ર પ્રચલિત થઈ, એજ છાપેલ શ્રીધરી ચંડૂ પાછલથી ચડશુંડૂ એ નામથી પ્રસિદ્ધ થયું જે આજસુધી એજ નામથી નીકળે છે અને આપણા ગચ્છમાં પ્રમાણભૂત મનાય છે. 6 6 ૪૯. પ્ર ચડાંશુયડૂ ૧૯૩૫ પછી માન્ય થયું ’ એ કથનમાં કંઈ પ્રમાણ છે? ઉ જ્યાં ત્યાં યુતિયેાના ભંડારામાં સંવત્ ૧૯૩૫ સુધીનાં લિખિત ચંડૂ પ`ચાંગા જ અધિક મલે છે. આથી જણાય છે કે ત્યાં સુધી તપાગચ્છના ગાદીપતિ આચાર્યોં તેમજ તેમના આદેશી યતિ ચણૢપચાંગને જ પ્રમાણુ માનતા હતા. ૫૧. ૫૦. પ્ર॰ આપણાં ભાતિયાં પંચાંગા ચડાંશુંડૂને આધારે તૈયાર થાય છે કે બીજા કાઈ પંચાંગને આધારે? ઉ ભાતિયાં પ્`ચાંગા ચશ્માંશુયડૂને અનુસારે તૈયાર થઇને છપાય છે, કેમકે આવાં પંચાંગા નિકળવા માંડયાં તે પૂર્વે ચંડાશુંડૂ આપણામાં પ્રચલિત થઈ ગયું હતું. × જ્યારે ભીંતિયાં પંચાંગા છપાતાં ન હતાં ત્યારે તેવાં કાઈ જૈન પંચાંગા બનતાં હતાં ખરાં ? ઉ॰ ભીતિયાં પંચાંગાના સમય સાધુ–તિયા ા હસ્તલિખિત સામાન્ય સાધુ-યતિયેા તથા અનુસારે લખેલી વાર્ષિક રાખતા હતા. પર. ભીતિયાં પંચાંગામાં પતિથિની હાનિવૃદ્ધિ ન લખવાનું કંઈ કારણ હશે ? પહેલાં જ્યાતિષના જાણકાર ચડૂપોંચાંગ રાખતા અને જાણકાર શ્રાવક તે પચાંગને પર્વની ટીપા પેાતાની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122