Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 106
________________ ૮૩ ૬ થી બેસશે અને વધતી હશે તે ૮ થી બેસશે ઓલી ૯ દિનની જ થશે. ૭૧. પ્ર. કાર્તિકી અમાવસ્યાના ક્ષયમાં દીવાલીનો છઠ કેવી રીતે કરાશે ? ઉ૦ જ્યારે કાર્તિકી અમાવસ્યાનો ક્ષય હોય છે ત્યારે દીવાલી અવશ્ય કરીને ચૌદશની જ હોય છે તેથી છઠ તેરશ–ચૌદશે થશે, પિષધ અને ઉપવાસમાં તેરસ લઈ શકાશે પણ પાક્ષિક તે ચૌદશે જ થશે. ૭૨. કત્તક શુદિ ૧ નો ક્ષય હશે તે વખતે ગૌતમસ્વામિના કેવલ જ્ઞાનનો ઉત્સવ ક્યારે થશે ? ઉ. જ્યારે કાર્તિક શુદિ ૧ નો ક્ષય હશે ત્યારે દીવાળી અવશ્ય ચૌદશની જ હશે તેથી ચૌદશે પાક્ષિક તથા દીવાળી થશે અને અમાવસ્યાના દિવસે શ્રી ગૌતમસ્વામીના કેવલજ્ઞાનનો ઉત્સવ થશે. ૭૩. પ્ર. કાર્તિકી પૂનમનો ક્ષય માનતાં સાધુઓ ચૌમાસી-પ્રતિ ક્રમણ ક્યારે કરશે અને વિહાર ક્યારે કરશે? ઉ૦ ચૌમાસી-પ્રતિક્રમણ ચૌદશની સાથે સંબદ્ધ છે અને વિહાર ચૌમાસીના બીજા દિવસની સાથે, તેથી ચૌદશે ચૌમાસી પ્રતિક્રમણ કર્યા પછી બીજા દિવસે એકમે સાધુઓ વિહાર કરશે. ૭૪. પ્ર. કાર્તિક સુદિ ૧૪ અથવા ૧૫ ના ક્ષયમાં તિથિઓ ભેલી કરીને શું અઠાહિ સાત દિવસની માનશે ? ઉ૦ કાર્તિકી ચૌદશ પૂનમ કે તે પહેલાંની ગમે તે તિથિને ક્ષય હશે તો પણ ચૌદશ આઠમે દિવસે આવે એવા હિસાબે અઠાહિઓ બેસશે, અઠાહિ આઠ દિવસની જ ગણાશે, જૂનાધિક નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122