Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 107
________________ ૯૪ ૭૫. પ્ર॰ કાર્ત્તિકી પૂનમના ક્ષય વખતે ચૌદશ પૂનમ ભેલો ગણતાં પૂનમની યાત્રા ક્યારે કરાશે ? ઉ॰ કાર્તિકી પૂનમની યાત્રા ચૌમાસી પ્રતિક્રમણુ કર્યાં પછી એકમને દિવસે કરાશે જ્યારે ચૌમાસી પૂનમની હતી ત્યારે પણ એમ જ થતું હતું. ૭૬. પ્ર કાર્ત્તિકી ચૌદશ પૂનમ ભેલી માનતાં સાધુઓનું ચૌમાસુ ક્યારે બદલાશે ? ૭૪. ७८ ઉ॰ ચૌમાસી પ્રતિક્રમણના બીજા દિવસે ચૌમાસું હમેશાં બદલાય છે તેમ બદલાશે કશી હરકત નથી. ૭૮. પ્ર॰ કાર્તિક શુદિ ૧પને ક્ષય હશે ત્યારે ચામાસીની અસઝાય કેવી રીતે ગણાશે? ૩૦ ચામાસીની અસજઝાય ચૌદશના મધ્યાન્હથી જ ગણાશે. (૫) તિથિચર્ચાના સાહિત્ય વિષે ८० પ્ર॰ચૌમાસી ચૌદશ પછીની પૂનમનેા ક્ષય માનતાં કાર્તિકી પૂનમે બધાતા શ્રી શત્રુંજયને પટ ક્યારે જુહારાશે ? ઉ॰ ચૌમાસીને બીજે દિવસે પટ જુહારાશે, જ્યારે પૂનમે ચૌમાસી હતી ત્યારે એમજ થતું હતું. પ્ર॰ શ્રી સાગરાનન્દસૂરિજીની તરફથી “ શ્રી તિથિ હાનિ વૃદ્ધિ વિચાર ” નામના ચર્ચા લેખનાં એ પાનાં છપાઈ ને બહાર પડયાં છે તે બરાબર છે ? ઉ॰ અમ્હારી પાસેનાં લખેલ પાનામાં અને સાગરજીએ છપાવેલ પાનામાં કેટલેક ઠેકાણે ફેરફાર છે. આ ચર્ચાનાં પહેલાં અને છેલ્લાં વાકયેા લખેલા કોઈપણ પાનામાં નથી, તેથી જણાય છે કે એ ભાગ સાગરજી તરફથી ઉમેરાયેા છે. પ્ર॰ આ છપાયેલ પાનાંવાલા ચર્ચા લેખના બનાવનાર કોણ છે ? ઉઆ ચર્ચા લેખના કર્તાના પત્તો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122