Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 71
________________ પર જેમ સ્થવિરેશ વર્ષાકાલને એક માસ અને વીસ રાત્રિએ વ્યતીત થયે વર્ષોંવાસની પર્યુષણા કરતા તેમ આજકાલમાં ( શ્રી ભદ્રબાહુ સ્વામિના સમયમાં ) વિચરતા શ્રમણ નિર્ઝન્થા પણ પ પણા કરે છે. ૬ જેમ આજકાલ વિચરતા શ્રમણ નિર્પ્રન્થા એક માસ વીસ રાત્રિએ વીત્યે પર્યુષણા કરે છે, તેજ પ્રમાણે અમ્હારા આચાય ઉપાધ્યાયે પણ કરે છે. ૭ જેમ અમ્હારા આચાય ઉપાધ્યાયે। પર્યુષણા કરે છે તેમ અમે પણ એક માસ અને વીસ રાત્રિ વીત્યા પછી પર્યુષણા કરિયે છીયે, પહેલાં પણ પર્યુષણા કરવી કલ્પે પણ તે રાત્રિ (ભાદરવા શુદ પંચમીની રાત્રિ) ઉલ્લંધન કરવી ન ક૨ે. ૮ ઉપર્યુક્ત કલ્પસૂત્રના પાઠથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ભગવાન શ્રી મહાવીર, તેમના ગણધરા, ગણધરાના શિષ્યા, તે પછીના સ્થવિરા આચાયૅ, શ્રી ભદ્રબાહુ સ્વામિના સમયમાં વિચરતા નિગ્રન્થ સાધુએ, શ્રી ભદ્રબાહુના આચાર્યાં ઉપાધ્યાયે અને શ્રી ભદ્રબાહુ પોતે વર્ષાકાલ (આષાઢ દે પૂનમ) થી એક માસ અને વીસ રાત્રિ વીત્યા પછો પર્યુષણા કરતા હતા. ઉપર જણાવેલ એક માસ અને વીસ રાત્રિઓના અથ દોઢ માસ અને પાંચ દિવસ અથવા ત્રણ પખવાડા અને પાંચ દિવસ એવા થાય છે, જેના ફિલતાથ રૂપે ટીકાકારા - પચ્ચાસ દિવસે ’ સવચ્છરી કરવાનું દિવસના ‘ પચ્ચાસમે દિવસે' એવા અ જોઈ ચે, કેમકે સૂત્રમાં विक અર્થાત્ ‘ વ્યતિક્ષાન્તે ' આમ જણાવેલું છે ‘ જેને અથ વીત્યા પછી' એવા થાય છે, તેથી પચ્ચાસ દિવસેા વીતી ગયા પછી એકાવનમે દિવસે પર્યુષણા કરતા હતા એમ સમજવાનુ છે. જણાવે છે, આ પચ્ચાસ કરવાની ભૂલ ન કરવી , 66 "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122