Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 34
________________ શ્રી ધર્મસાગરજીનો ખાસ પ્રયાસ–પર્વ તિથિના લયમાં પૂર્વતિથિ અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ ગ્રહણ કરવી” એ સિદ્ધાન્ત પ્રતિપાદન કરવાનું છે. આ પ્રતિપાદનમાં નીચે જણાવેલી બીજી પણ અનેક વાતેના આડકતરી રીતે ખુલાસા મળી આવે છે કે જે વાતો આજકાલ વિવાદ–ગ્રસ્ત બનેલી છે. ૧–પર્વતિથિના ક્ષયમાં પૂર્વતિથિ પર્વારાધન માટે ગ્રહણ કરવી નહિ કે તેનો ક્ષય કરો. ૨-જે તિથિ વ્યતીત થઈ ગઈ હોય તેને ઉપરની તિથિમાં આરોપ કરવો મિથ્યાવાદ છે. ૩–ચૌદશ પૂનમનો છઠ કરનારે પૂનમનો ક્ષય હોય તો છઠ ચૌદશ એકમે કરવો. ૪-આરાધ્યપણુમાં પૂર્ણિમા અને કલ્યાણક તિથિમાં કંઈ ભેદ નથી. પ-પર્વતિથિના ક્ષય અને વૃદ્ધિમાં પૂર્વતરનો ક્ષય કે વૃદ્ધિ કલ્પવાનું વિધાન નથી. ૧-“ પૂર્વ તિથિઃ વા, વૃદ્ધ થઈ તથા ” એ વચનને અનુસાર આજકાલ કેટલાકે પર્વતિથિનો ક્ષય કરવાનું કહે છે પણ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના સમયમાં એવી કલ્પનાનો જન્મ નહોતો થશે એમ તવતરંગિણીના પાઠથી ખુલ્લું જણાઈ આવે છે, ભગવાન ઉમાસ્વાતિના ઉપર્યુક્ત વચનને અનુવાદ કરતા ઉ૦ શ્રી ધર્મસાગરજી કહે છે – farદવાખ gશ્વતિ, gિ ઉત્તા સાહિબદવાઝxx वृत्तिः--'तिहिवाए' तिथिपाते-तिथिक्षये पूर्वैव तिथिग्राह्या, अधिकायां च वृद्धौ चोत्तरैव ग्राह्या ।" (તરવતા g૦ ૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122