Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 37
________________ ૨૪ पाते पाक्षिक-चातुर्मासिकषष्ठतपोभिग्रहीति, द्वितीयस्तुभविष्यद्वर्ष कल्याणकतिथियुक्तदिनमादायैवेति नात्र शंकावकाश इति । " (તત્ત્વ. ૬) અઃ—‘(પ્રશ્ન) કલ્યાણકતિથિના ક્ષયમાં ‘અનન્તર દિવસે’ અને 'આગામી વર્ષના તેજ કલ્યાણક દિવસે’ આમ જુદા તપ કેમ કરાય છે?, (ઉત્તર-) કલ્યાણકને આરાધક પ્રાય તવિશેષ કરવાના અભિગ્રહવાલા હોઈ તે એ પ્રકારના હોય છે, નિરન્તર તપકારી અને સાન્ત તપકારી, પહેલા એક દિવસે અને કલ્યાણક તિથિએ વિદ્યમાન હોવાથી બન્નેના આરાધક હોવા છતાં અનન્તર એવા ઉપરના દિવસને ભેગા લઈ ને જ તપની પૂતિ કરે છે, જેમ પાક્ષિક અને ચાતુર્માસિક છા કરવાના અભિગ્રહવાળા પૂર્ણિમાના ક્ષયમાં (અનન્તર ઉપરના દિવસ સાથે લઇને છ) કરે છે, બીજો (સાન્તર તપકારી) આવતા વર્ષે તે કલ્યાણક તિથિવાલા દિવસે તપ પૂરે છે, માટે આમાં શકાને સ્થાન નથી.’ r ઉપરના પામાં અપાયેલ ષષ્ટાભિગ્રહીના દાખલા ઉપરથી સ્પષ્ટ થઇ જાય છે કે ધસાગરજીના સમયમાં પૂર્ણિમાના ક્ષયમાં પાક્ષિક અથવા ચાતુમાઁસિક છે. ચતુર્દશી પછીને અનન્તર દિવસ (એકમના દિવસ) ભેગો લઈને કરાતા હતા. ૪-આજે અમુક સાધુવર્ગ પતિતિની હાનીવૃદ્ધિ ન કરવાના આગ્રહ સેવે છે પણ ધર્મસાગરજીના સમયમાં આવું કાંઇજ ન હતું, તેમના મત પ્રમાણે પૂર્ણિમા અને કલ્યાણકતિથિમાં કઇ પણ વિશેષતા ન હતી, તેમની દ્રષ્ટિમાં જેવી પૂર્ણિમા આરાધ્ય હતી તેવો જ કલ્યાણકતિથિ પણ હતી, જુએ તેમના નીચેના શબ્દો " आराध्यत्वे च पञ्चदशी - कल्याणकतिथ्योरप्यविशेष इति स्वयमेव विचारणीयम् ।” ( तत्त्व० ५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122