________________
પ્રભાવાત્મક કાર્યમાં ઉપાદાન નહિ ]
૧૨૯
નષ્ટ ન થાય ત્યાં સુધી એની સાથેસાથ ઊભું' જ રહે. ઉપાદાન-કારણને કાય ની સાથેાસાથ ઊભા રહેવું જ પડે, કેમકે ઉપાદાન એ ‘હ્રાયમ્ પાટીય’ રહેનાર હેાય છે. આ થઇ ભાવાત્મક કાર્યની વાત.
હવે અભાવાત્મક કાર્યમાં (દા. ત., ઘટઘ્ન સ રૂપ કાર્ય માં) ઉપાદાન—કારણ નથી હેાતું.
૫૦
· શુ' ઘટવ ́સમાં ઘટને ઉપાદાન-કારણુ ન
કહેવાય ?
ઉ- ન કહેવાય, કેમકે ઉપાદાનના. અથ જ એ છે કે, એને વળગીને કાર્ય રહેવુ જોઇએ. જ્યારે અહી તા ધ્વંસકાય ઘટને વળગીને રહેનારુ છે જ નહિ. ઉલ્ટું કહેા કે-ઘટની ગેરહાજરી થઈ ત્યારે જ તેા વસ અસ્તિત્વમાં આવ્યે ! એટલે ધ્વંસ એ ઘટને લઈને-વળગીને ઊભેા નથી રહેતા. તેથી ધ્વંસનું ઉપાદાનકારણ ઘટ ન કહેવાય.
માટે અલખત્ અભાવરૂપ કાયને ઉપાદાનની જરૂર નથી; કેમકે ઉપાદાન વિના જ એ ઊભેા રહેનારા છે, પર’તુ "સકા થવામાં પૂર્વકાલમાં પ્રતિયેાગીની અવશ્ય જરૂરિયાત છે; એટલે ધ્વસકાયની પ્રત્યે પ્રતિયેાગી એ નિયત કારણ છે, ને એ પૂર્વ વિદ્વૈત કારણ છે. એટલે જ આમાં કારણનું જે લક્ષણ છે જાર્વાધિરને પ્રાક્ષળાવ છેવેન. અવચ-વૃત્તિä' તે પણ ખરાખર ઘટી શકશે. વ સકાય · થવાની પૂર્વ ક્ષણે પ્રતિયેાગી રહેવા જ