Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 332
________________ ૩૩૪ ન્યાય ભૂમિકા અટ એને યાદ આવ્યુ', 'પેલે માણસ કહેતા હતા કે,‘નાદરાઃ વચઃ’ આ સ્મરણાત્મક સાદૃશ્યજ્ઞાન થયું. પછીથી બચ પિત્રુશ્ચે ગોસદશઃ આવું સાદૃશ્ય વિશિષ્ટપિંડ (ગવય)નુ જ્ઞાન થયું. એટલે હવે એને થાય છે કે તસ્માત્ ય (5:) વિયાવાāઃ' અર્થાત્ 'માટે આને ગવય કહેવાય.’ આમાં સાદૃશ્યજ્ઞાનને ઉપમાન-પ્રમાણ કહેવાય. ‘ઉપમિતિ’-સમાનું એ કારણ છે. સાદૃશ્યવિશિષ્ટ પિંડ (ઉપમેય ગવય) નું દર્શન (જ્ઞાન) એ કરણના વ્યાપાર બન્યા. છેલ્લે ‘અન્ય રચવાયઃ (વયો નવયપટ્યાયઃ)' એ જ્ઞાન એ ઉપમિતિ’–પ્રમા થઈ. આ ઉપમાન–પ્રમાણ લાગુ કરવા પહેલાં આપણે ‘ગવય’ના શે। અર્થ ? ‘ગવય' પદનું વાચ્ચુ કાણુ ? અભિધેય કાણુ ?–એના અજાણુ-અનભિજ્ઞ હતા. હવે ઉપમાન પ્રમાણથી સુજાણુ-અભિજ્ઞ બન્યા. આ કાર્ય ખાલી પ્રત્યક્ષપ્રમાણથી ન થાય, કેમકે એમાં તે માત્ર ગવયપિંડ દેખાય. એટલું જ. પરંતુ એને એળખી ન શકીએ કે ‘આ કાણુ ? આને શું કહેવાય ?' એ ન તા પ્રત્યક્ષ યાને ઇન્દ્રિયથી જણાય, યા ન તે અનુમાનથી જણાય. એ તે માત્ર. ઉપમાનથી જણાય. માટે ઉપમાન એ સ્વતંત્ર પ્રમાણ છે. અહી' એક સમજવાનુ` છે કે આ ઉપમાન-પ્રમાણથી ઉપમિતિ થઈ, એ શું થયુ ? તે કે ગવય’ શબ્દની શક્તિનુ જ્ઞાન થયું.

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364