Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 337
________________ શક્તિઃ પદાના પદાર્થનિરૂપિતા ] . જયાં વિશેષણ તથા વિશેષ્ય પ્રથમામાં હોય, ત્યાં એને બદલીને વિશેષને ષષ્ઠી અને વિશેષણને ૨-ૉક્ટ્ર પ્રત્યય લાગે. દા. ત. તે (પૂન) નિમાન=પર્વતા (ધૂન) વનિમરાં અહીં “તિ' ને અ “પર્વતની એ ન કરાય, કિન્તુ “પર્વતમાં એમ જ કરાય. આજ હિસાબે કરીત્રની ન્યાયમાં કુશળતા' નો અર્થ ચૈિત્રનિદા રાયપુરાષ્ટતા રીત્રમાં ન્યાયકુશળતા છે એમ જ કરાય. - હવે, પદમાં “શક્તિ” છે એટલે શું છે? તે કે બોધકતા” છે. નિયાયિકે શક્તિને ઈશ્વરની ઈચ્છારૂપ” માને છે, અથવા “ઈચ્છારૂપ” માને છે એ ઈછા આવા પ્રકારની “દત 1 વિશ્વ રૂ”િ અથવા “ઘરનું ઘર નાચતામ્ ત્તિ ’ આ બીજા આકારની ઈચ્છા અથવા “પદાર્થ ઘરઘાણ બહુ રૂતિ ફૅરેજી” આ એક આકારની ઈરછા કહેવાય. એટલે ઈશ્વરઇરછાના બે આકાર થયા. એકમાં ઘટ મુખ્ય; અને બીજામાં ઘટપદ મુખ્ય. તે આ રીતે ઘટઃ ઘટaધ્યઃ ઘરઘરું ઘધનુ' આને જ્ઞાચા યા “કસ્તુ લાગે એ ઈચ્છાને આકાર કહેવાય. ' પ્રહ–જે શક્તિ એ છાપ યા ઈરછારૂપ છે તે એ પદમાં શી રીતે રહી શકે? ઇચછા તે આત્માનો ગુણ હોવાથી આત્મામાં રહે ને ? ': ' ઉ૦- “દત્ત બાવન અવસુ' એવા આકારની ઈચ્છામાં “ઘટપદ એ વિશેષ્ય છે, ને “ઘટબેધજનકવ” ' એ વિશેષણ છે. માટે ઈરછા એ વિશેષતાસંબંધથી

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364