Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 360
________________ ૩૪ ન્યાયભૂમિકા ચિકર્ષા એ કાર્ય સાધવાની ઈચ્છા સ્વરૂપ છે. દા.ત. ઘડે કરે છે તે કુલાલને એમ થાય છે કે માટીમાં ઘડે મારા પ્રયત્નથી સિદ્ધ થાઓ” “કૃત્તિવાયાં પદ મકરન્નતાળો મવતુ ” આ ઈચ્છા ઘટવિશેષ્યક કૃતિ સાધ્ય પ્રકારક છે. - હવે નિયમ છે કે ય—કારક ઇચ્છા કરવી હોય, એમાં તપ્રકારક જ્ઞાન કારણ છે. એટલે કૃતિસાધ્યત્વકારક, ઈચ્છારૂપ ચિકીષ કરવી છે, તે એની પૂર્વે કૃતિસાધ્યત્વ પ્રકારક જ્ઞાન કારણ છે. કુલાલને પહેલાં એવું જ્ઞાન થાય છે કે ઘા મસિસોડરિત’ | અને પછી એમ ઈચ્છા થાય છે કે “જો મતિરાડ્યો મgl” અહીં “તિ' એ જ્ઞાનને આકાર છે, અને “મવતુ એ ઈચ્છાને આકાર છે. એટલે જેમાં કૃતિસાધ્યત્વનું જ્ઞાન ન થાય તેમાં કૃતિસાધ્યત્વની ઈચ્છા પણ ન થાય. દા.ત. જે “મેટી કોઠી જેવડે ઘડે મત્કૃતિસાધ્ય છે એવું મને નથી થતું, તે એની એવી ઈચ્છા પણ નથી થતી કે “મારા પ્રયત્નથી હું કઠી જેવડે ઘડે બનાવું. સારાંશ, પ્રવૃત્તિમાં (1) ઈષ્ટસાધન તાજ્ઞાનથી વિશિષ્ટ (ii) કૃતિસાધ્યતાજ્ઞાન કારણ છે, તેમ (i) ચિકીર્ષા યાને કૃતિસાયિત્વ પ્રકારક ઈચ્છા પણ કારણ છે. હવે એવું છે કે, આ બે જ્ઞાન (-ઈષ્ટસાધનતાજ્ઞાન અને કૃતિસાધ્યતાજ્ઞાન) હાજર હેય, છતાં જે ત્યાં બલવ૬

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364