________________
૩૧૬
. . . ન્યાય ભૂમિકા ધાયક પદ છે... અને “વા” એટલે કહેવાયેલ. જેણાયેલ, જાણવાયેગ્ય. જેમકે પદાર્થ રૂપે ઘટપદેથી ઘટપદાર્થ જણાયેલ છે, રેય છે. તે
વાચક પદ એ શબ્દ યાને વ્યવહારરૂપ છે. “ઘર ઘરવાવ' એટલે કે “ઘટપદ' એ ઘટના શાબ્દિક વ્યવહાર : રૂપ છે. અર્થાત્ લે ઘટવસ્તુ માટે ઘટઘટ એ શબ્દપ્રયોગ યાને શખવ્યવહાર કરે છે. ત્યારે બેધમાં આંતરિક જ્ઞાન આવે. પહેલામાં બાહ્ય શબ્દપ્રયોગ (=વ્યવહાર)ની વાત આવી અને બેધમાં આંતરિક જ્ઞાનની વાત આવી. એટલે ઘટપદથી બે કામ થયા,-(i) બાહ્ય શવ્યવહાર (પ્રોગ) અને (i) આંતરિક બેધ.
ઘટપદથી ઘટ વાચ્ય છે, તેથી “ઘટપદની ઘટમાં વાચ્યતા' કહેવાય. અહીં નએટલે “નિરૂપિત” અને “માં” એટલે “નિષ્ઠ'. એથી ઘટપદની = ઘટઘનિષિતા, ઘટમાં = ઇનિવાર તા; ઘટપદથી વાય ઘટ છે માટે ઘટ પદની વાયતા ઘટમાં આવી. ઘટવસ્તુમાં વાસ્થતા કોના હિસાબે ? તે કે ઘટપદના હિસાબે. જેના હિસાબે હોય એને નિરૂપક કહેવાય. માટે જ નિપ' કેનું નિરુપક ? તો કે ઘટમાં રહેલી વાચ્યતાનું નિરૂપક. એ પરસ્પર છે માટે
નિz-વાયતાનિવ ઘટપર્વ', घटपदनिष्ठवाचकतानिरूपकः घटः
અર્થાત્ પદ અને પદાર્થને પરસ્પર જે સંબંધ છે, એમાં ૫દ એ વાચક છે, ને પદાર્થ એ વાચ્ય છે.= ઘટવું