Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 334
________________ ૩૧૬ . . . ન્યાય ભૂમિકા ધાયક પદ છે... અને “વા” એટલે કહેવાયેલ. જેણાયેલ, જાણવાયેગ્ય. જેમકે પદાર્થ રૂપે ઘટપદેથી ઘટપદાર્થ જણાયેલ છે, રેય છે. તે વાચક પદ એ શબ્દ યાને વ્યવહારરૂપ છે. “ઘર ઘરવાવ' એટલે કે “ઘટપદ' એ ઘટના શાબ્દિક વ્યવહાર : રૂપ છે. અર્થાત્ લે ઘટવસ્તુ માટે ઘટઘટ એ શબ્દપ્રયોગ યાને શખવ્યવહાર કરે છે. ત્યારે બેધમાં આંતરિક જ્ઞાન આવે. પહેલામાં બાહ્ય શબ્દપ્રયોગ (=વ્યવહાર)ની વાત આવી અને બેધમાં આંતરિક જ્ઞાનની વાત આવી. એટલે ઘટપદથી બે કામ થયા,-(i) બાહ્ય શવ્યવહાર (પ્રોગ) અને (i) આંતરિક બેધ. ઘટપદથી ઘટ વાચ્ય છે, તેથી “ઘટપદની ઘટમાં વાચ્યતા' કહેવાય. અહીં નએટલે “નિરૂપિત” અને “માં” એટલે “નિષ્ઠ'. એથી ઘટપદની = ઘટઘનિષિતા, ઘટમાં = ઇનિવાર તા; ઘટપદથી વાય ઘટ છે માટે ઘટ પદની વાયતા ઘટમાં આવી. ઘટવસ્તુમાં વાસ્થતા કોના હિસાબે ? તે કે ઘટપદના હિસાબે. જેના હિસાબે હોય એને નિરૂપક કહેવાય. માટે જ નિપ' કેનું નિરુપક ? તો કે ઘટમાં રહેલી વાચ્યતાનું નિરૂપક. એ પરસ્પર છે માટે નિz-વાયતાનિવ ઘટપર્વ', घटपदनिष्ठवाचकतानिरूपकः घटः અર્થાત્ પદ અને પદાર્થને પરસ્પર જે સંબંધ છે, એમાં ૫દ એ વાચક છે, ને પદાર્થ એ વાચ્ય છે.= ઘટવું

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364