Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 333
________________ (૪) શબ્દ પ્રમાણ ઈન્દ્રિયથી જેમ પ્રયક્ષજ્ઞાન થાય, વ્યાપ્તિજ્ઞાનથી જેમ અનુમતિરૂપ જ્ઞાન થાય, ઉપમાનથી જેમ ઉપમિતિરૂપ જ્ઞાન થાય,...એમ પદ્મજ્ઞાનથી (પદાર્થાપસ્થિતિ દ્વારા) શાએધરૂપ જ્ઞાન થાય....(પદજ્ઞાન એટલે કે પદ સાંભળ્યુ. પછીથી થયેલ પદાર્થોપસ્થિતિ એટલે પદાર્થસ્માણ થયું, આપણા રાજને! અનુભવ છે કે બીજાના મુખે શબ્દો સાંભળીને આપણને તે તે પદાર્થ ના બેધ થાય છે એટલે માનવું ોઇએ કે તે .તે પદથી તે તે વસ્તુ(=પદા)ના બેાધ થાય. એની પાછળ કાણુ કામ કરે છે ? તેા કે તે તે પદ અને તે તે પદાર્થ વચ્ચેના સબ'. એ સ ંબધથી જ તે તે પદ તે તે પદાર્થના બેધ કરાવવા સમર્થ છે, શક્તિ સપન્ન છે. અથવા કહે!, તે તે પદ તે તે વસ્તુને કહેનારું છે, તે તે વસ્તુ તે તે પ્રદર્શી કહેવાતી છે. દા. ત. ઘટપદ સાંભળતા તુંબડાકાર ઘટ Y જણાય છે. એ સૂચવે છે કે એ ઘટપદ ઘટ(પદાર્થા)ના વાચક છે. અર્થાત્ ઘટયું ઘંટવારમ્ । વટઃ વટવાય:। આમાં ‘ઘટપ’ એ ઘટતું વાચક(બેાધક) પદ ઇં, ને ઘટ પદાર્થ' એ ઘટપદથી વાચ્ચ(મધ્ય) પદાર્થ છે. વાચક અને વાચ્ચ આ અન્તમાં તફાવત એ છે કે,-ખાંચક એટલે અભિધાયક, પ્રતિપાદક, નિર્વાચક યાને કહેનાર, (બેાધ કરાવનાર, દા. ત. ‘ઘટપ’ એ ઘટપદાર્થ'' વાચક પદ છે એટલ ઘટ્ટનુ એધક પદ છે. ઘટપદાર્થ ને કહેનારુ' પદ છે, અભિ

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364