________________
અલૌકિક સન્નિકઈ ૩ જાતના ]
૨૬૫ શબ્દમાં તારસ્વાભાવ વિશેષણ છે, તેથી “શ્રોત્રસમતવિશેપણુતા” સન્નિકર્થ તારત્વભાવમાં પહોંચે.
એમ બત્ર ઘટામાં પદમાવઃ એનું પ્રત્યક્ષ “ચક્ષુ સંયુક્તવિશેષણવિશેષણતા' નામના સન્નિકર્ષથી થાય. આમાં ચક્ષુઃસંયુક્ત બને ભૂતલ, એમાં વિશેષણ ઘટાભાવ, એ ઘટાભાવ પટાભાવથી ભિન્ન છે અર્થાત્ પટાભાવ ભેદવાન છે. તેથી પટાભાવભેદ એ વિશેષણ છે, તે એમાં વિશેષણતા આવી. એટલે ઘટાભાવમાં ચક્ષુસંયુક્ત વિશેષણ વિશેષણતા ભૂતલ ઘટાભાવ ઘટાભાવ ભેદમાં
આવી જ રીતે અભાવ માટે ભિન્ન-ભિન્ન ઇન્દ્રિય લઈ સનિક તરીકે તઘટિત વિશેષણતાઓ અનેક થવા જાય; છતાં એ તમામ સન્નિકને લાઘવથી એક વિશેષણુતા' નામના સનિષમાં સમાવેશ થઈ શકે. એટલે અહીં ઉપર જે પ્રશ્ન ઉઠાવ્યો કે “ચક્ષુ સંયુક્ત વિશેષણતા ન કહેતાં એકલી વિશેષતાને સનિકર્ષ કેમ કહે છે? તે અહીં હવે એનો ખુલાસે થઈ જાય છે કે બધી ભિન્ન-ભિ-ન વિશેષતાઓને સંગ્રહ એકજ વિશેષણતા નામના સનિકર્ષથી થઈ જાય છે.
અલૌકિક સન્નિકર્ષ ૩ જાતના (૧) સામાન્ય લક્ષણ સન્નિકર્ષ અર્થાત્ જ્યાં જ્ઞાત સામાન્ય પોતે જ સનિકર્ષનું કામ કરે છે. તે અલૌકિક સામાન્ય લક્ષણ સનિકર્ષ છે. લૌકિક સનિકર્ષ