________________
૨૪૦
ન્યાય ભૂમિકા
પટનીલનું અસમવાયી કારણ ‘ત'તુનીલ,' એ પટનીલના સમવાયી કારણ પટમાં ‘સ્વાશ્રય-સમવેતત્વ' સ્વરૂપ પર’પરા સંબંધથી રહે છે. અલખતુ એ પાછું પટનીલની પ્રત્યે કારણ તા હાવુ જ જોઈએ. હવે જોઇએ તેા પટનીલ પ્રત્યે તંતુનીલ કારણ છે એ પટનીલના સમવાયી-કારણ પટમાં પર પરા સ`બધથી (સ્વાશ્રય-સમવેતવ–સ મધથી) રહેનારુ' હાઇને કારણ છે.
‘સ્વાશ્રય–સમવેત' સંબંધ આ રીતે ઘટાવાય,– અહી' જેને લઈ જવું છે તેને સ્વ'થી લેવાય. એટલે ત'તુનીલને લઇ જવુ' છે માટે ‘સ્વ’ એટલે ત‘તુનીલ, એના આશ્રય તંતુ, એમાં સમવેત પટ,
• તંતુનુ સમવેતત્વ પટમાં આવ્યુ, તેથી ત ́તુનીલના હિસાબે સ્વાશ્રય-સમવેતત્વ પટમાં ગયું; તેથી સ્વાશ્રયસમવેતવસંખ‘ધથી સ્વ અર્થાત્ 'તુનીલ એ પટમાં ગયુ. (તન્તુનીજીઃ સ્વા-શ્રય-સમવેતસ્વ-સંપેન ટે
1 1
તંતુનીલ તતુ પટે
અહીં ધ્યાન રાખવાનું છે કે માત્ર ‘સ્વાશ્રય-સમ વેતત્વ' એટલુ જ મસ નથી, કિન્તુ સ્વાશ્રય-સમવેત’ હાય અને સાથે ‘કારણ' પણ હાય, એજ અસમવાયી કારણ અને. અન્યથા તંતુસ્પર્શે એ પણ સ્વાશ્રય-સમવેતત્વ સંબ ́ધથી પટમાં જાય છે, કેમકે સ્વ' થી તંતુસ્પ, એના આશ્રય તંતુ, એમાં સમવેત પટ, એટલે તંતુસ્પર્શ એ સ્વાશ્રય સમવેતત્વ' સ`ખ'ધથી પટમાં ગયા,