________________
- ૨૦૬
ન્યાય ભૂમિકા
પ્ર- એમ તો પ્રતિયોગિતા-આધારતા-વિશેષણતા. વગેરે ધર્મ પણ અયુતસિદ્ધ પદાર્થ છે, તે એનેય સંબંધ સમવાય કેમ નહિ? ત્યાં સ્વરૂપ સંબંધ કેમ માનો છે? | ઉ- પ્રતિપાદિતા વગેરે ધર્મો રૂપદિ ગુણોની જેમ સ્થાયી નથી, પણ પ્રાણગિક યાને પ્રસંગ પૂરતા ઊભા થયેલા આગ-cક પાઈ છે. - દા.ત. અભાવને પ્રસંગ આવે ત્યારે પ્રતિગિતા ઊભી થાય
આયના છ છે. આધારતા છે , કાયા
છે કારણતા કે વિષ્યને આ ઇ » વિશેષણતા »
માટે જેવી રીતે પ્રતિગિતા-આધારતા વગેરે ધર્મો પ્રાસંગિક હાઈ પ્રસંગ પૂરતા આગંતુક પદાર્થ છે, તો - તેને સંબધ પણ આગતુક રહેવાને; એટલે એમાં સ્વરૂપ
સંબંધ લેવામાં હરક્ત નથી. ત્યાં જુદા સમવાય લેવાની જરૂર નથી. પરંતુ અહીં અવયવી, ગુણ, ક્રિયા, વગેરે પદાર્થ પ્રાસંગિક નથી. એ તે ઉત્પન્ન થયેલા સિદ્ધ પદાર્થ છે. માટે એના આશ્રય સાથે એના સંબંધ તરીકે સમવાય માનવ જ પડે. લાઘવથી આ સમવાય એક અને નિત્ય માનવામાં આવ્યો છે. અહીં એક આપત્તિ આવે,–
પ્ર- જે સમવાયને લાઘવતર્કથી એક જ માનશે તે “વાયુમાં ૫શને સમવાય અને ઘટમાં રૂપને સમવાય, બંને એક જ સમવાય રહેશે. તે વાયુમાં સ્પ