Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 12
________________ નારી ચરિત્ર આઠમાં રત્નના પ્રભાવથી કુટુંબ, ધન-ધાન્યની વૃદ્ધિ નવમાથી સમુદ્ર પાર થવું, દસમાથી વિદ્યા પ્રાપ્તિ, અગિયારમાથી ભૂતપ્રેતાદિના પ્રભાવને નાશ અને બારમા રત્નથી સર્પાદિના ઝેરને ભય દૂર થતે હતે. તેરમું રત્ન લશ્કર તૈયાર કરતું હતું અને ચૌદમાં રત્નથી આકાશગમનની શકિત મળતી હતી. છે આ રત્નોને મેળવીને રાજા વિક્રમાદિત્ય અવંતી પાછા આવ્યા. અને બધાં રત્નના પ્રભાવની પરીક્ષા કરી --- જોઈ. .. . . . 353 3 1 - રાજા વિક્રમાદિત્યના રાતના સમયના ચાર અંગરક્ષક હતા, જેમનાં નામ ક્રમશઃ શતમતિ, સહસ્ત્રમતિ લક્ષમતિ અને કટિમતિ હતા. - j " . . . . . . - ચારે સ્વામીભકત, બુદ્ધિના ભંડાર અને રાજા માટે પ્રાણત્સર્ગ કરે તેવા સાહસિક હતા. તેઓ વારાફરતી રાતના ચારે પ્રહરમાં રાજાના રક્ષણ માટે ખડે પગે રહેતા હતા. એક વખત રાજા વિક્રમાદિત્ય પિતાના શયનખંડમાં સૂતા હતા. તેમની પાસે જ તેમની રાણી બીજી પથારીમાં સૂઈ ગઈ હતી. 5 ] = ' : ડ ડ ! ) : રાતના પ્રથમ પ્રહરમાં અંગરક્ષક શતમતિ પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48