Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 45
________________ નારી ચરિત્ર પ્રિય બની શકું. . . રમાની આ અનપેક્ષિત વાત સાંભળીને રાજાએ તેને સમજાવ્યું- -- - - - , , “હે રાણી! તું એમ શા માટે કહે છે ? આર્યકન્યા. જીવનમાં એક જ વખત લગ્ન કરે છે. જે યૌવન-સુખ માટે તું રાજા ચન્દ્ર પાસે જવા માગે છે, તે યૌવન સ્થાયી તે. છે નહીં. “હે રાણું ! જેમ અશ્વર્યની શોભા મધુરતા, શૌર્યની શોભા સંયમ, જ્ઞાનનું ભૂષણ શાન્તિ, શાસ્ત્ર જ્ઞાનની શોભા. વિનય, ધનનું ભૂષણ તેને સદુપયોગ એટલે કે પાત્રદાનમાં ખર્ચ, તપનું ભૂષણ અધ, અધિકારની શોભા ક્ષમા અને ધર્મનું ભૂષણ દંભ રહિત બનવું તે છે, તે રીતે સર્વોત્તમ અને બધા ગુણોને આશ્રય નારીનું ભૂષણ તેનું શીલ છે. + “તેથી તું પણ રાજા ચન્દ્ર પાસે જવાનો વિચાર છેડી દે.” રાજાએ ઘણી બધી સમજાવટ કરવા છતાં પણ રમાએ પિતાનો દુરાગ્રહ છોડ નહીં એટલે લાચાર બનીને રાજા મુકુન્દ પોતાના તરફથી રાણી રમાને સંબંધ-વિચ્છેદનું લખિત પ્રમાણ આપી દીધું. + અશ્વયંસ્ય વિભૂષણ મધુરતા, શસ્ય વસંયમે - જ્ઞાનોપશમ શ્રુતસ્ય વિનયે વિત્તસ્ય પણે વ્યયઃ . | અધસ્તપસ ક્ષમા પ્રભાવને ધર્મસ્ય નિર્ચા જતા સષામપિ સવ કામગુણિત શીલ પર ભૂષણમ્. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48