________________ નારી ચરિત્ર : “રાજન ! તમારી રાણું જયારે ત્યારે તક મેળવીને મહાવત પાસે જાય છે અને મોડી પહોંચતાં અથવા કયારેક ન જતાં મહાવત તેને કેરડાથી માર મારે છે. . - જો તમે આ રહસ્યનું પ્રમાણ જાણવા માગતા હે તે રાણીની પીઠ ખુલ્લી કરીને જોજો. તેના પર કેરડાનાં નિશાન હશે.” . , છે એ '} - - - - રાજાએ દેવલિખિત મત્સ્ય-હાસ્યનું કારણ પૂછયું અને રાણીના નાટકીય પ્રેમને જાણીને ખૂબ દુઃખી થયે. - આ બધે વૃત્તાન્ત રાણી દેવદમની રાજા વિક્રમાદિત્યને સંભળાવી રહી હતી. સંપૂર્ણ વાર્તા કહી સંભળાવ્યા બાદ રાણી દેવદમનીએ રાજા વિક્રમાદિત્યને કહ્યું “સ્વામી! એટલા માટે હું કહું છું કે તમારે અમને સૌ રાણીઓને સમાન રીતે પ્રેમ કરવો જોઈએ. હાલ તે તમે ફકત નવી રાણી પદ્મામાં જ આસકત રહે છે. તમને કઈ રાણી વધુ પ્રેમ કરે છે અને કઈ થડે, તેને તમે બાહ્ય વ્યવહારથી કેવી રીતે જાણી શકે ?" - નિસ્ય-હાસ્યની આ અદ્દભુત કથાને સાંભળીને રાજા વિક્રમાદિત્યે રાણી દેવદમનને ધન્યવાદ આપ્યા અને બધી રાણુઓ વચ્ચે સમાન પ્રેમ રાખવા લાગ્યા. વાસ્તવમાં સ્ત્રી ચરિત્રના પટને કયાંય અંત નથી. એક પછી એક અનેક પટ ખુલતા જ જાય છે. વિવેકી માણસ પોતાની જાતને જ સંભાળી લે છે. :- - * * * * * . . . . . . સમાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust