________________ નારી ચરિત્ર “આજે રમા નામની રાણેને કેવી રીતે પસ્તાવું પડયું તેની વાર્તા પણ સાભળો.” રમાની વાર્તા - લક્ષમીપુર નામના નગરમાં મુકુન્દ ના મને રાજા રાજ્ય કરતો હતો. તેની રાણી રમાં અત્યંત સુંદર હતી અને પિતાના પતિ રાજા મુકુન્દને ખૂબ પ્રેમ કરતી હતી. એક વખત લક્ષ્મીપુરમાં પડોશને રાજા ચન્દ્ર મુકુન્દને મહેમાન બનીને આવ્યું. તેના રૂપને જોઈને રાણું રમા તેના પર આસકત થઈ ગઈ અને તેના વિરહમાં દુઃખી થવા લાગી. - રાજા મુકુન્દ રાણીની ઉદાસીનું કારણ તેને પૂછયું તો તેણે બીજું ગમે તે કારણ બતાવીને રાજાની વાત ઉડાવી દીધી. પણ તે રાજા ચન્દ્રને વિરહ સહન કરી શકી નહીં એટલે વાત-વાતમાં તે પોતાના પતિ રાજા મુકુન્દ સાથે "ઝગડવા લાગી. એ તેના આ ઝગડાથી રાજા મુકુન્દ અત્યંત દુઃખી થયો અને ઘણું પ્રયત્નો કરવા છતાં પણ રાણીના ગુસ્સાને શાન્ત કરી શકે નહીં. એટલે રાણી રમાએ એક દિવસ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હું હવે તમારી પાસે રહેવા માગતી નથી. હુ રાજા ચન્દ્રની રાણી બનીશ. તેથી તમે મને સંબંધ-વિચ્છેદનું પ્રમાણ આપી દો, જેથી હું મને મનપસંદ રાજા ચન્દ્રની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust