________________ નારી ચરિત્ર હાસ્યનું કારણ પૂછ્યું તે બુદ્ધિમતી બ્રાહ્મણ કન્યાએ કહ્યુંએ “રાજન્ ! મસ્ય-હાસ્યનું કારણ જાણીને આપ સિંદૂર પદ્મ ખેડૂતની જેમ દુઃખી થશો. હું આપને સિન્દુર-પદ્મ ખેડૂતની કથા સંભળાવું છું.” સિજૂર પદ્મ આ પપુર નામના નગરમાં પદ્દમ નામને એક ખેડૂત રહેતે હ. પદમ ખેડૂત અત્યંત ધનવાન હતો. તેનાં ખેતરોમાં ઘણું અન્ન પેદા થતું હતું, જાણે ધરતી સેનું જ પકવતી હતી. ધન કદાપિ સ્થાયી નથી રહેતું. લક્ષમી તે ચંચળ ખરી ને ! તેથી ભાગ્યના યોગે પદ્મ ખેડૂત અત્યંત ગરીબ થઈ ગયે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિથી તેનાં ખેતરોમાં ઘણાં વર્ષો સુધી અનાજ પાકયું નહીં. ગરીબાઈથી રિબાતે પદમ પરદેશ જવા માટે નીકળ્યો અને એક જગલમાં પહોંચી ગયે. ત્યાં તેને એક સિદ્ધ યોગી સાથે મુલાકાત થઈ. એગીએ પદ્મને દેવ અધિષ્ઠિત સિન્ધર આપ્યું. સિન્ફરની વિશિષ્ટતા એ હતી કે તે દરરોજ પાંચસો સોનામહોર આપતું હતું. 1પણ યોગીની એક શરત હતી. જે સિંદૂરનું રહસ્ય પદમ જાહેર કરી દેશે તો તે ફરીથી યોગી પાસે પાછું ચાલ્યું જશે અને ફરીથી તેને મળશે નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust