________________ નારી ચરિત્ર હતું, જે ગરીબીના દુઃખથી સદા પીડાતો હોં, ને દરરોજ જંગલમાંથી લાકડાં કાપી લાવતે અને મુકેલીથી પિતાના કુટુંબનું ભરણ-પોષણ કરૉ હતો. * : - જે. ખે. એક દિવસ જંગલમાં ફરતાં-ફરતાં તેને એક જૂનું મંદિર મળ્યું. તેમાં ગણપતિની એકમેટી લાકડાની પ્રતિમા હતી. તે લાકડાની પ્રતિમાને જોઈને કમલે મનમાં ને મનમાં નિશ્ચય કર્યો કે આ મૂર્તિમાંથી તે એક મોટા ઢગલા જેટલું સૂકું લાકડું મળશે. છે. આજે તે આને જ કાપીને લઈ જઈશ. તેમાંથી સારા પૈસા મળશે. આવો નિશ્ચય કરીને તે કુહાડી લઈને ગણપતિની મૂતિને કાપવા તૈયાર થયે. તે જ વખતે તે મૂતિમાંથી અવાજ આવ્યો છે A 6 ) કરી “હે કઠિયારા ! તું મારી મૂર્તિને કાપીશ નહીં. હું તેના બદલામાં તને એક એવું સાધન આપું છું, જેનાથી તારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. PS કઠિયારા ! તું દરરોજ સવારે અહીં આવતો રહે. અહીંથી તને દરરોજ મંડક (માલપુડા) અને પાંચ સોનામહોર મળતી રહેશે. * . માલપુડાથી તારું, તારા કુટુંબનું અને મહેમાનોનું ઉદર–પિષણ થશે અને મહેરથી તારી બીજી જરૂરિયાત પૂરી થયા કરશે. | ‘પણ હે કઠિયારા ! તારે એક વાતની સાવધાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust