________________ 1, 42 સમચની સૂઝ એક વખત મહારાજ વિક્રમાદિત્ય ફરવા માટે નીકળ્યા અને ચાલતા-ચાલતા એક પર્વતીય વન–પ્રદેશમાં પહોંચી ગયા. ત્યાં તેમણે એક મુનિને કાર્યોત્સર્ગમાં મગ્ન જોયા. રાજાએ મનમાં ને મનમાં મુનિને ભાવ-વંદના કરી અને તેમની સામે બેસી ગયા. રાજા વિચારવા લાગ્યા આ મુનિ ઉનાળાના આ તાપમાં ધ્યાનસ્થ છે. તપથી તેમનું કપાળ ચમકી રહ્યું છે. જે સાધુ ગરમીની ઋતુમાં તાપ સહન કરી લે છે, શિયાળાની ઋતુમાં નિર્વસ્ત્ર રહે છે અને વરસાદના દિવસે માં અંગોને સંકુચિત કરે છે, તેઓ જ સંયમથી સુશોભિત મહાન સાધુ અથવા તપસ્વી શ્રમણ છે.” જ્ઞાની મુનિએ કાયોત્સર્ગ પૂર્ણ કરીને પિતાની સામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust