Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 31
________________ નારી ચરિત્ર - 31 - જ સળગી જાત અને હું પણ બચત નહીં.” ' રાજાએ સંતોષનો શ્વાસ લીધે અને પોતાના ભાગ્યને ધન્યવાદ આપતા અવંતી આવી ગયા. સ્ત્રી-ચરિત્ર કેટલું અગમ્ય છે, એ જાણીને રાજાને રહી-રહીને નવાઈ લાગતી હતી. જ્યારે જેવો પ્રસંગ હોય, ત્યારે તેવો જ માર્ગ કાઢી લેવાનું ફકત સ્ત્રી જ જાણે છે. એક વખત રાજા વિક્રમાદિત્ય પિતાના રાજદરબારમાં બેઠા હતા. તે જ વખતે બે વિદ્વાન પંડિતો તેમના દરબારમાં આવ્યા. ગુણીજનોને આદર કરનાર રાજા વિક્રમાદિત્યે બંને પંડિતોને આસન આપ્યું અને કંઈક સંભળાવવા માટે કહ્યું. પહેલા પંડિતે દેવવાણી સંસ્કૃતમાં નીચે પ્રમાણે શ્લેક સંભળાવ્યા મરુત્તદિન્યા : કિલ બાલુકાનાં સરિ૫તેરિ પૃષ્યન્મણીનામ : નભસ્યડૂનાં ચ શરીરિણું ચ, વિજ્ઞાયતે શૈવ બુધેન સંખ્યા છે એટલે કે આ કાશગંગા અથવા મારવાડની નદીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48