Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 34
________________ નારી ચરિત્ર મળીને રાજા વિક્રમાદિયને ફરિયાદ કરી પ્રાણવલ્લભ ! અત્યાર સુધી તમારે અમારા બધા પર સરખો પ્રેમ હતો. પણ હવે તમે અમને બધાને ભૂલી ગયા છે અને નવી રાણી પદ્માવતીમાં જ આસકત રહે. છે. અમારા પ્રેમ અને સેવામાં શી ખોટ છે ?" - રાજા વિક્રમાદિત્યે કહ્યું “રાણીઓ ! હું અંતરનો પ્રેમ જાણુને જ પ્રેમ કરું છું. રાણી પદ્માવતી મને હાર્દિક પ્રેમ કરે છે અને તમારે બધાને પ્રેમ બનાવટી છે.” - ગજાનું આ કથન સાંભળીને રાણી દેવ દમનીએ કહ્યું સ્વામી ! નારીને પ્રેમ કેટલો સારો અને કેટલું નાટકીય હોય છે, તેને કઈ જાણતું નથી. કેઈ-કઈ નારી એવી પતિવ્રતા બને છે કે દૂધીને દૂધ નથી કહી શકતી. એવી સ્ત્રીઓને પુલિંગ નામથી જ ઠેષ થાય છે. પણ પરપુરૂષ સાથે ગુપ્ત રીતે રતિ માણું લે છે. એવી. નારીને પતિ અને બીજા પુરૂષ પણ તેને પતિવ્રતા સમજે રાજા વિક્રમાદિત્યે હસીને પૂછયું દેવદમની ! શું તમે કઈ એવી વિચિત્ર પતિવ્રતા સ્ત્રી બાબતમાં જાણો છો ? શું કઈ યુગમાં આવી કેઈ નારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48