________________ મત્સ્ય હાસ્યનું રહસ્ય 4 એ : નારી ચરિત્ર] ( એક કહેવત છે નવી નવ દિવસ અને જૂની સે દિવસ. નવી વસ્તુ થોડાક જ દિવસ નવી રહે છે અને પછી જૂની થઈ જાય છે. તેથી નવી વસ્તુના આકર્ષણમાં પડીને વસ્તુનો તિરસ્કાર કરવો જોઈએ નહીં. તે આ તથ્યને જાણતા હોવા છતાં પણ રાજા વિક્રમાદિત્ય બધી રાણીઓથી ઉદાસીન બનીને નવી રાણી પદ્માવતીમાં જ મગ્ન રહેવા લાગ્યા. તેમના આ આચરણથી બધી રાણીઓ પૂબ દુઃખી રહેવા લાગી. પટરાણી કમલાવતી, વિદ્યાધર પુત્રી કલાવતી, વિક્રમચરિત્રની માતા સુકમલા, દેવદમની, ગારસુંદરી, મદનમંજરી, સુરસુંદરી, હરિતાળી આદિ બધી રાણીઓએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust