________________ નારી ચરિત્ર “તમારા આ રુચિ-પરિવર્તનનું કારણ શું ?" :- 41 - સ્વામી ! આ ભેજનથી મારી પ્રતિજ્ઞાને-ભંગ થાય છે, તેથી હું આ ભેજન કરીશ નહીં. હવે હું બીજું ભજન કરીશ , હા - ; , ' ' રાણીના આ કથનથી રાજાને. વધારે આશ્ચર્ય થયું. તેણે પૂછયું હે રાણી ! તમારી એવી કઈ પ્રતિજ્ઞા છે કે, જે તમારા આ ભોજનથી તૂટી જાય છે ? રાણીએ સ્પષ્ટીકરણ કર્યું સ્વામી ! આ થાળીમાં નર-મીનનું ચિત્ર દેરેલું છે. મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે હું તમારા સિવાય કઈ પર-પુરૂષો કદાપિ સ્પર્શ પણ કરીશ નહીં. * “જે તે માછલી હોત તો મને કોઈ વાંધો ન હતો. 'પણ આ તો નર મત્સ્ય અથવા માછલો છે, તેથી હું તેને સ્પર્શ નહી કરું. “પુરૂષ, આખરે તો પુરૂષ જ છે, પછી ભલે તે જડ - રાણીના આ કથનને સાંભળીને ચિત્રિત નિર્જિવ મસ્ય એકાએક જ હસી પડે અને શાન્ત થઈ ગયે. છે એવું લાગ્યું જાણે એ મૃત-નિર્જીવ મસ્ડમાં એકાદ પળ માટે કઈ દેવ પ્રવેશી ગયે ન હોય રાજા એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust