________________ નારી ચરિત્ર થઈ છે ખરી, જે પુરુષ નામની વસ્તુથી દ્વેષ કરતી હોય અને પર-પુરૂષ સાથે પ્રેમ કરતી હોય ?" દેવદમનીએ કહ્યું- . “સ્વામી ! હું તમને એવી જ એક રાણીની કથા સંભળાવું છું, જેના ગુપ્ત પ્રેમનું રહસ્ય અદ્દભુત રીતે ખુલ્લું પડી ગયું હતું.' - દેવદમની કથા સંભળાવવા લાગી એક રાજા હતો. તેની રાણી રાજાને ખૂબ પ્રેમ કરતી હતી. તે સદા પોતાના હાથે પિરસીને રાજાને ભોજન કરાવતી અને રાજાની થાળીમાં વધેલું ભેજન જ ખાઈને પિતાના અનન્ય પ્રેમનો પરિચય આપતી. એક વખત રાજા જ્યારે ભજન કરવા બેઠે ત્યારે તેણે પિતાની થાળીમાં વધેલું ભોજન પિોતાની રાણીને આપ્યું. - રાણી ભજન કરવા બેઠી. અને જે થાળીમાં હાથ નાખ્યો કે તરત જ ચમકીને ઊભી થઈ ગઈ. તેના આવા આચરણને જોઈને રાજાએ આશ્ચર્યથી પિતાની રાણીને પૂછયું પ્રિયે ! તુ એકદમ શા માટે ઉભી થઈ ગઈ? શું આ ભોજનમાં તમારી આજે રુચિ નથી ? અચાનક જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust