________________ નારી ચરિત્ર , 37 : મસ્યાને તેના હસવાનું કારણ કેવી રીતે પૂછી શકે ? ; “રાણી ! તમારી પ્રતિજ્ઞા પણ અદ્ભુત, વિચિત્ર અને H સાથે સાથે પ્રશંસા લાયક છે. પરંતુ આ નિર્જીવ માસ્યનું હસવું તે તેનાથી પણ વિચિત્ર છે. તેથી તમે મને તેનાં હસવાનું કારણ જણાવો. * તમે તો તેના હસવાનું કારણ જરૂર જાણતાં હશે, કારણ કે આ મત્સ્ય તમારૂં કથન સાંભળીને જ હસ્યો છે. - રાણીએ પિતાને પીછે છોડાવતાં કહ્યું ) : સ્વામી ! બીજાના મનનું રહસ્ય ભલા હું કેવી રીતે બતાવી શકું ? હું તે મારા મનની વાત જ જાણું છું. મારા મનમાં જે હતું, તે મેં તમને કહી દીધું. આ મસ્ડ કેમ, હસ્તે તેનું કારણ હું નથી જાણતી. મારી અને આપની સરખી સ્થિતિ છે. જ્યાં તમે, ત્યાં હું જ્યારે. તમે જ નથી જાણતા ત્યારે હું કેવી રીતે જાણી શકું ?" રાજાને રોણીના આ જવાબથો સંતોષ થયો નહીં. તેઓ મત્સ્ય હાસ્યનું રહસ્ય જાણવા માટે ઉત્સુક અને ચિંતિત બની ગયા. તેમણે અનેક પંડિતો અને જ્યોતિષીઓને બોલાવ્યા. અને બધાને મત્સ્ય-હાસ્યનું કારણ પૂછયું, પરંતુ કોઈ પણ આ વિચિત્ર અને અસંભવિત ઘટનાનું રહસ્ય બતાવી. શકયું નહીં. 1 : 35 ક . P.P. Ac. Gunratnasuri.M.S., Jun Gun Aaradhak Trust