________________ 32 નારી ચરિત્ર રેતી, સમુદ્રમાં રહેલાં જળબિંદુ, મેતી, મણિ, આકાશના તારા તથા સંસારનાં પ્રાણી-આ બધાની ગણના મોટા-મોટા પંડિતે પણ કરી શકતા નથી. આ શ્લોકથી પ્રસન્ન થઈને રાજાએ પંડિતને યથેષ્ઠ પુરસ્કાર આપીને સંમાનિત કર્યો. તે પછી બીજા પંડિતે એક કવિતાનું વાચન કર્યું - કાય અસંભવ ઓર કઠિન સબ, જાને પંડિત સેઈલ પરમ અસંભવ નારી કી ગતિ, 52 ન પાડૌ કઈ છે બીજા પંડિતની આ કાવ્યકિત પર રાજા વિક્રમાદિત્ય અત્યધિક પ્રસન્ન થયા અને તેને કહ્યું– હે પંડિત ! તમારા આ કથન સાથે હું પણ સંમત છું. મેં પણ મારા અનુભવથી જાણ્યું છે કે નારી-ચરિત્ર પૂરેપૂરું અગમ્ય છે.” તે પછી રાજાએ બીજા પંડિતને પણ ભરપૂર દાન આપીને સંતુષ્ટ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust