________________ 3 0 નારી ચરિત્ર આમ વિચારીને ગુસ્સે થયેલો જુગારી તલવાર લઈને પોતાના ઘર તરફ દોડ. - આ તરફ રાજાએ વિચાર્યું - ' “હવે તો કારણ વિના જ મારી બદનામી અને ફજેતી પણ થઈ જશે.” તેણે તરત જ પેંતરે બદલીને પિલી સ્ત્રીને કહ્યું ભદ્ર ! વાતને બદલે. હું તે આમ જ તમારી પરીક્ષા લઈ રહ્યો હતો.” સ્ત્રી પણ છિનાળ હતી. તેણે વિચાર્યું - કોઈ એવી યુકિતથી આને બચાવવા જોઈએ કે મારાં વચન પણું જૂઠાં ના પડે અને તેના પ્રાણ પણ બચી જાય.” - આમ વિચારીને ચતુર સ્ત્રીએ ચૂલામાંથી સળગતું લાકડું કાઢયું અને ઝુંપડીના છાપરામાં આગ ચાંપી દીધી. આગ વધુ પ્રમાણમાં ફેલાય તે પહેલાં રાજા વિકમા- દિ તેને હલાવી કાઢી. ઘરમાં આવતાં જ જુગારીએ પોતાની પત્નીને પૂછ્યું- તો “શું થયું? તને આ પરદેશીએ શું કહ્યું? " જે સ્ત્રી બેલી- જતા નથી, આ છાપરું કેટલું બળી ગયું ! આ બિચારા પરદેશીએ આગ ના હોલવી લેત તો આખું ઘર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust