Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 28
________________ 28 નારી ચરિત્ર બેઠેલા રાજા વિક્રમાદિત્યને તેનું નામ દઈને ધર્મલાભ કહ્યો. રાજાને નવાઈ લાગી કે આ સાધુને મારા નામની ખબર કેવી રીતે પડી ? જ્ઞાનમાં પ્રકાશના ગૃહ્ય અને અદશ્ય પણ સ્પષ્ટ થઈ જાય છે. | મુનિએ રાજાને ધર્મને ઉપદેશ આપ્યું ને તેમની શંકાઓનું સમાધાન કરીને તેમને સંતુષ્ટ કર્યા. તે પછી રાજાએ મુનિને કહ્યું– ભગવાન ! મને કઈ એક અપૂર્વ વિદ્યા આપો.” જ્ઞાની મુનિએ રાજાની મનોકામના પૂર્ણ કરી. સ્ત્રી ચરિત્ર જાણવાની ઈચ્છાવાળા રાજા ત્યાંથી આગળ વધ્યા ચ લક્ષ્મીપુર નામના કેઈ નગ ! ! ! ત્ય તેઓ એક જુગારીના મહેમાન બન્યા. જુગારી ધૂત-કી માં મગ્ન હતું. તેણે પોતાના નેકરને ઘેર મોકલીને પિોતાની પત્નીને કહેવડાવ્યું કે એક મહેમાન માટે પણ ભેજન બનાવે. જુગારીની સ્ત્રીએ જ્યારે ભેજન બનાવીને તૈયાર કર્યું તે ઘરની પાસે બેઠેલ પિતાના પતિ અને અતિથિ વિક્રમાદિત્યને ભજન માટે બેલા વ્યા. ભજનનું આમંત્રણ આપતાં યજમાન જુગારીએ મહેમાન રાજા વિક્રમાદિત્યને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48