Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 23
________________ નારી ચરિત્ર ભીમ શેઠનું રત્ન તેને મળી ગયું. આ વાર્તા પૂરી થતાં જ લક્ષમતિનો સમય પૂરો થઈ ગયો અને રાજાને પ્રણામ કરીને તે પિતાને ઘેર ચાલ્યો. રાજાએ વિચાર્યું લક્ષમતિ પણ શામતિ જે જ દુષ્ટ બુદ્ધિ છે. હવે મારું કામ કોટિમતિ જ કરશે.” રાતના ચોથા પ્રહરમાં કટિમતિ રાજાની સેવામાં આવ્યું. રાજાએ કટિમતિને પણ એ જ આદેશ આપ્યો “જઈને શતમતિનો વધ કરે. તેને પૂરો કર્યા વિના મને શાંતિ મળશે નહીં.' રાજાની આજ્ઞા સાંભળીને કે ટિમતિએ વિચાર કર્યો “ગુણેના ભંડાર પરોપકારી શતમતિને મારવાનું કે કારણ હોઈ શકે નહીં, જરૂર રાજાને બુદ્ધિભ્રમ થઈ ગયો લાગે છે.” - આવો વિચાર કરીને કટિમતિએ રાજાને કહ્યું “રાજન ! પહેલાં એક વાત સાંભળો. પછીથી જ હું આપની આજ્ઞાનું પાલન કરવા તત્પર બનીશ.” કેટિમતિ વાર્તા કહેવા લાગ્યો લક્ષ્મીપુર નામના નગરમાં કેશવ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતે. પત્નીની વારંવારની ટકેરાથી તે પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48