________________ તારી ચરિત્ર - 21 મારા પિતાજી ભીમ શેઠને મારા પ્રણામ કહે અને તેમને આ રત્ન આપજો. હું થોડા સમય પછી વધારે ધન કમાઈને આવીશ.” ધન શેઠ યથાસમય લક્ષમીપુર આવ્યો. અને ભીમ શેઠને તેના પુત્ર સુંદરના બધા સમાચાર આપ્યા, પણ પેલું રત્ન આપ્યું નહીં પછીથી જ્યારે સુંદર પોતાના નગરમાં પાછો ફર્યો ત્યા રે તેને ધન શેઠની અપ્રામાણિકતાની ખબર પડી. સુંદરે રાજાને ફરિયાદ કરી. આ તરફ ધન શેઠે શ્રીધર નામના એક બ્રાહ્મણને શેડી સોનામહોરો આપીને પિતાની તરફેણનો સાક્ષી કરી દીધે. રાજાએ ધન શેઠને પૂછ્યું તમે સુંદરનું આપેલું રત્ન તેના પિતા ભીમ શેઠને શા માટે આપ્યું નહીં ?" ધન શેઠે કહ્યું રાજન ! મેં તે રમાપુરથી પાછા ફરીને તરત જ એક કરોડની કિંમતનું રત્ન સુંદરના પિતા ભીમ શેઠને આપી દીધું હતું. એ જૂઠું બોલે છે.” તમે કેની સાક્ષીમાં રત્ન આપ્યું હતું ?" P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust