Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 24
________________ 24 તારી ચરિત્ર પર દેશમાં ધન કમાવા માટે ગયે, પણ નસીબે તેને સાથ સાથ આપે નહીં. તે નિર્ધનનો નિર્ધન જ રહ્યો. છેવટે, તે એક દેવીના મંદિરમાં પહોંચ્યો. તેણે ત્રણ દિવસ સુધી દેવીની ભકિત કરી. છતાં પણ દેવી પ્રસન્ન થઈ નહીં. એટલે કેશવે એક મોટે પથ્થર ઉઠાવીને કહ્યું “હે દેવી! આ પથ્થરથી હું તારી મૂર્તિ તેડી નાખીશ, ત્રણ દિવસથી તારું હૃદય કેમ પિગળતું નથી ?" બેલી - “ભકત કેશવ! હું તારી ઈચ્છા જાણું છું. પણ તારા નસીબમાં ધન નથી. કદાચ હું તને ધન આપીશ તે પણ કેશવે અત્યંત આગ્રહ કર્યો એટલે દેવીએ બે કરોડની કિંમતનું એક રત્ન તેને આપ્યું. રત્ન પ્રાપ્ત કરીને કેશવ ખૂબ ખુશ થયે અને વહાણમાં બેસીને પિતાના નગર તરફ જવા લાગ્યો. પૂનમની રાત હતી. કેશવ પોતાના હાથમાં રત્ન લઈને જોઈ રહ્યું હતું કે ચંદ્રમાને પ્રકાશ વધુ છે કે મારું રત્ન વધુ કાતિમાન છે. ઉલટાવી-સુલટાવીને તે રત્નનું તેજ અને ચંદ્રના તેજની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48