Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 19
________________ નારી ચરિત્ર થઈને બોલ્યા સહમતિ ! તું પણ શતમતિની જેમ જ દુષ્ટ હૃદયનો છે. લાગે છે કે, તમે બંને મળેલા છે. તેથી જ તે એનો વધ નથી કર્યો.” રાજાને દુઃખી અને ગુસ્સે થયેલા જોઈને સહસ્ત્રમતિએ કહ્યું “રાજન ! આવાં કાર્યોમાં ઉતાવળ કરવાથી પાછળથી પસ્તાવું પડે છે. તેથી તમે પૂરતો વિચાર કર્યા પછીથી જ પગલું ભરજે. કયાંક એવું ના બને કે પાછળથી તમારે પસ્તાવું પડે. આ પ્રકારની વાતો માં બીજો પ્રહર પસાર થઈ ગયે અને ત્રીજા પ્રહરમાં લક્ષમતિ પિતાની ફરજ પર હાજર થઈ ગયો. રાજાએ લક્ષમતિને પણ શતમતિના વધનું કામ સોંપ્યું. રાજાની આ અણધારી આજ્ઞા સાંભળીને લક્ષમતિએ વિચાર રાજાને જરૂર કંઈક ભ્રમ થઈ ગયો લાગે છે. શતમતિ જેવો સ્વામીભકત અને બુદ્ધિમાન શું એ અપરાધ કરી શકે ખરો, કે જેનાથી તેને મતની સજા કરવી પડે ? " , પ્રગટ રીતે લક્ષમતિએ રાજાએ કહ્યું- 2 2 3 4 Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48