SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ નારી ચરિત્ર થઈને બોલ્યા સહમતિ ! તું પણ શતમતિની જેમ જ દુષ્ટ હૃદયનો છે. લાગે છે કે, તમે બંને મળેલા છે. તેથી જ તે એનો વધ નથી કર્યો.” રાજાને દુઃખી અને ગુસ્સે થયેલા જોઈને સહસ્ત્રમતિએ કહ્યું “રાજન ! આવાં કાર્યોમાં ઉતાવળ કરવાથી પાછળથી પસ્તાવું પડે છે. તેથી તમે પૂરતો વિચાર કર્યા પછીથી જ પગલું ભરજે. કયાંક એવું ના બને કે પાછળથી તમારે પસ્તાવું પડે. આ પ્રકારની વાતો માં બીજો પ્રહર પસાર થઈ ગયે અને ત્રીજા પ્રહરમાં લક્ષમતિ પિતાની ફરજ પર હાજર થઈ ગયો. રાજાએ લક્ષમતિને પણ શતમતિના વધનું કામ સોંપ્યું. રાજાની આ અણધારી આજ્ઞા સાંભળીને લક્ષમતિએ વિચાર રાજાને જરૂર કંઈક ભ્રમ થઈ ગયો લાગે છે. શતમતિ જેવો સ્વામીભકત અને બુદ્ધિમાન શું એ અપરાધ કરી શકે ખરો, કે જેનાથી તેને મતની સજા કરવી પડે ? " , પ્રગટ રીતે લક્ષમતિએ રાજાએ કહ્યું- 2 2 3 4 Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036464
Book TitleNari Charitra
Original Sutra AuthorN/A
AuthorDevendra Muni Shastri
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1981
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy