SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 18 નારી ચરિત્ર પૂછ્યું સહમતિ ! રાજાના રક્ષણનું કામ છોડીને તમે અહી શા માટે આવ્યા ? રાજાના અનેક દુમને છે. તેમને એકલા છોડી શકાય નહીં. મારી ફરજ દરમિયાન તેમના પર એક મહાન સંકટ આવ્યું હતું, જે દેવકૃપાથી ટળી ગયું. હવે તમે ઝડપથી જાઓ.’ શતમતિનું આ કથન સાંભળીને સહસ્ત્રમતિએ કઈ જવાબ આપ્યો નહીં અને વિચારવા લાગ્યો “આ શતમતિ તે નિઃશંક રાજભકત અને રાજાને શુભચિંતક છે. જો કે તેને પહેરે પૂરો થઈ ગયો છે, છતાં પણ તેને રાજાની ચિંતા છે. ગમે તેમ થાય, પણ હું એને મારીશ નહીં. પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું “શતમતિ ! સંગીતનો અવાજ સાંભળીને હું તમારા ઘર તરફ આકર્ષાઈને ચાલ્યો આવ્યો હતો. હવે રાજાની પાસે જ જઈ રહ્યો છું.” આમ કહીને સહસંમતિ રાજાની પાસે આવી ગયો. રાજાએ જ્યારે આ જાણ્યું કે સહમતિ શતમતિને વધ કર્યા વિના જ પાછો આવી ગયો છે, ત્યારે તેઓ ગુરસે P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036464
Book TitleNari Charitra
Original Sutra AuthorN/A
AuthorDevendra Muni Shastri
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1981
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy